Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો

Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત
Surat: The country's first case: Varachha woman beats Corona after five months of treatment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 11:58 AM

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોના મુક્ત થઇ છે. કોરોનાની બીજી લહેરમાં વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાને 25 માર્ચના રોજ કોરોના થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાથી સાજી થઇ છે. સારવાર દરમ્યાન તે લગભંગ 3 મહિના સુધી બાયપેપ વેન્ટિલેટર પર હતી અને લગબગ 100 ટકા ફેફસામાં તેને ચેપ ફેલાઈ ગયો હતો. તેમ છતાં ડોક્ટરોની ટીમે હાર માની ન હતી. અને 30 ઓગસ્ટના રોજ આ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીનો પાંચ મહિનાની સારવાર બાદ સ્વસ્થ થવાનો આ પહેલો કેસ છે.

સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર વરાછામાં રહેતી 35 વર્ષીય મહિલાને 25 માર્ચે તાવ,ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સબંધીઓ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના શરીરમાં ઓક્સીજનનું સ્તર પણ 85 ટકા પર આવી ગયું હતું. ડોક્ટરોએ તેમને ઓક્સિજન સપોર્ટ પર દાખલ કર્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી.

શ્વાસની તકલીફને કારણે તેમને બાયપેપ વેન્ટિલેટર પરથી ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. આ મહિલાને તેનો પરિવાર 27 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. અહીં દક્ષિણ ગુજરાતમાં કોરોના નોડેલ ઓફિસર અને સિવિલના મેડિસિન વિભાગના વડા અશ્વિન વસાવાએ તેમની સારવાર શરૂ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સિવિલમાં મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. સબંધીઓને કહ્યું હતું કે દર્દીની સ્થિતિ સારી નથી. 90 થી 95 ટકા ચેપ મહિલાના ફેફસામાં ફેલાઈ ગયો છે. સિટીની તીવ્રતાનો સ્કોર 25/25 નો હતો. ખાનગી હોસ્પિટલમાં બે મહિનાની સારવાર બાદ ફરી કોરોના આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો. જેમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહિલાને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવી હતી.સારવારમાં તેમને સ્ટેરોઇડ્સ,એલએમડબ્લ્યુએચ સહિતની અન્ય સહાયક દવાઓ આપવામાં આવી હતી. ધીરે ધીરે મહિલાની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.અને તેની સારવાર વેન્ટિલેટરથી બાયપેપ પર અને હવે બાદમાં ઓક્સિજન પર ખસેડવામાં આવી હતી.

હવે તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ છે. અને ઓક્સિજનનો અઢાર ખેંચાયા બાદ તેમને 30 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ

Surat Ganesh Utsav : શ્રીજીના આગમનની તૈયારીઓ શરૂ, શણગાર માટે ગણેશ ભક્તો કરી રહ્યા છે 1 લાખ સુધીનો ખર્ચો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">