Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:34 PM

કોરોના (Corona) મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક (Financial) સહાય યોજના અંતર્ગત જિલ્લા કલેકટર આયુષ ઓક (Aayush Ook) દ્વારા અત્યાર સુધી 701 ફોર્મ પર મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે. જે પૈકી સુરત શહેર અને જિલ્લાના 286 અરજદારોને ગઈકાલ સુધી 50 – 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના સખ્ત આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોતને ભેટનાર પરિવારજનોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા કલેકટરના વહીવટી તંત્રને 1956 અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી અને ત્યારબાદ સહાયની રકમ મૃતકના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા ત્વરિત જમા કરાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

શનિવાર અને રવિવારની રજા હોવા છતાં કોરોનાના મૃતકના વારસદારોને આર્થિક સહાય અર્થે વહીવટી તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેને પગલે રવિવારે સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તાર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને 286 અજદારોને સહાય અર્પણ કરવામાં આવી હતી. જ્યારે આજે પણ વહેલી સવારથી જિલ્લા કલેકટર કચેરીમાં મૃતકના પરિવારજનોની ફોર્મ ચકાસણી અને આર્થિક સહાય ચુકવણીની કામગીરી દરમ્યાન આજે બપોર સુધી કુલ્લે 701 ફોર્મને મંજુરી આપી દેવામાં આવી છે. જેને પગલે કોરોનામાં મોતને ભેટેલા પરિવારજનોને આર્થિક સહાયની હવે એક – બે દિવસમાં ચુકવણી કરવામાં આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

100થી વધુ પરિવારોનો સહાય લેવાનો ઈન્કાર કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ એક પરિવારો છે જેઓએ આ મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા હોવા છતાં સરકારની આર્થિક સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે.

સહાય ચુકવણીમાં સુરત રાજ્યમાં મોખરે સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે અને જેમાં સુરત શહેરના 469 જ્યારે જિલ્લાના 232 પરિવારજનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">