Surat: આ ગણપતિ મહોત્સવમાં બાપ્પા આપશે વેકસિન લેવાનો સંદેશ, મૂર્તિકારોએ તૈયાર કરી થીમ બેઇઝડ પ્રતિમાઓ

કોરોના સામે લડવા માટે હાલ વેક્સીન જ એકમાત્ર ઉપાય છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં લોકોને વેક્સિનનો સંદેશો ગણપતિ બાપ્પા આપશે.

Surat: આ ગણપતિ મહોત્સવમાં બાપ્પા આપશે વેકસિન લેવાનો સંદેશ, મૂર્તિકારોએ તૈયાર કરી થીમ બેઇઝડ પ્રતિમાઓ
મૂર્તિમાં ગણપતિ બાપ્પા ઈન્જેક્શનની સિરીંજ પર બેસેલા છે અને તેમના બીજા હાથમાં લાડુ ને બદલે વેકસીનનો ડોઝ બતાવવામાં આવ્યા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:05 AM

Surat: તહેવારો(Festival)ની શરૂઆત હવે થવા જઇ રહી છે. અને એમાં પણ આવનારા ગણેશ મહોત્સવ(Ganesh Mahotsav)ને લઈને ગણેશ ભક્તો(Devotees)માં ખુબ ઉત્સાહ જોવા મળી રહયો છે. મુંબઈ બાદ ગુજરાતમાં સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ (Ganapati utsav) સૌથી રંગેચંગે ઉજવવામાં આવે છે.

સુરત શહેરમાં દર વર્ષે 60 હજાર કરતા પણ વધુ ગણેશજીની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી ફિક્કી રહી હતી. તંત્ર દ્વારા ગણપતિ ઉત્સવ પર બ્રેક લગાવવામાં આવતા લોકોએ તેની સાદગીથી જ ઉજવણી કરી હતી.

પરંતુ આ વખતે કોરોના(Corona)ના કેસો જયારે ઓછા થયા છે અને વેક્સીન(vaccine) ઉપલબ્ધ થઇ છે ત્યારે ગણેશ આયોજકોને આશા છે કે આ વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે. આ માટે જિલ્લા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
Surat: In this Ganpati Mahotsav, Bappa will give the message of vaccination: Sculptors have created theme based idols

ગણપતિ વેક્સીન આપતા હોય તેવી થીમ પર ગણપતિની મૂર્તિ

તો બીજી તરફ ગણેશ મૂર્તિકારો દ્વારા ગણપતિ પ્રતિમાઓને તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાના કારણે મૂર્તિકારો આ વર્ષે નાની અને માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને તેમાં પણ લોકોમાં જાગૃતિ આવે એવી થીમ બેઇઝડ મૂર્તિ (Theme based Ganpati Idol ) બનાવવાનું મૂર્તિકારો વધારે પસંદ કરતા હોય છે.

ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ગણપતિ આયોજક નીરવ ઓઝાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણપતિ વેક્સીન આપતા હોય તેવી થીમ પર ગણપતિની મૂર્તિ તૈયાર કરાવી છે.મૂર્તિમાં ગણપતિ બાપ્પા ઈન્જેક્શનની સિરીંજ પર બેસેલા છે અને તેમના બીજા હાથમાં લાડુ ને બદલે વેકસીનનો ડોઝ બતાવવામાં આવ્યા છે. જે સંદેશ આપે છે કે લોકો વેક્સિનનો મહત્તમ લાભ લે. નિરવભાઈ પાસે આવી બીજી મૂર્તિઓ તૈયાર કરવાના પણ ઓર્ડર મળી રહ્યા છે.

કોરોના સામે લડવા માટે હાલ વેક્સીન જ એકમાત્ર ઉપાય છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં લોકોને વેક્સિનનો સંદેશો ગણપતિ બાપ્પા આપશે. ગણેશ મહોત્સવ જેવા તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યારે ભીડના કારણે કોરોના ન વકરે અને કોરોનાને હરાવવા લોકો વેક્સસિંનું હથિયાર જરૂર અપનાવે તેવો મેસેજ આપતા ગણપતિ આ ગણેશ ઉત્સવમાં જોવા મળશે.

આ પણ વાંચો: Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય

આ પણ વાંચો:  7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, હવે રૂપિયા 9500 Transport Allowance મળશે, જાણો વિગતવાર

Latest News Updates

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
g clip-path="url(#clip0_868_265)">