Surat : માસ્ક પહેરો નહિ તો દંડ ભરવા તૈયાર રહો, સુરત સિવિલમાં ઠેરઠેર લાગ્યા બોર્ડ

નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વારા સહિતના સ્થળે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.જેના ઉપર લખ્યું છે કે "માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં,માસ્ક વગર પકડાશો તો રૂ.1000 નો દંડ લેવામાં આવશે,માસ્ક વ્યસ્થિત પહેરેલું ન હશે તો 500 રૂ.દંડ લેવામાં આવશે.

Surat : માસ્ક પહેરો નહિ તો દંડ ભરવા તૈયાર રહો, સુરત સિવિલમાં ઠેરઠેર લાગ્યા બોર્ડ
સિવિલ હોસ્પિટલમાં બોર્ડ લાગ્યા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:32 PM

Surat :  શહેરમાં કોરોના સંક્ર્મણ ફરીથી વધવા લાગ્યું છે. કોરોના (Corona) પોઝિટિવ કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો થવા લાગ્યો છે. તેના લીધે કેટલાક અંશે શહેરીજનોની પણ લાપરવાહી દેખાઈ રહી છે કે જેઓ માસ્ક,સોશ્યલ ડિસ્ટનસિંગ સહીત કોરોનાની ગાઈલાઈનનું (Guideline) પાલન કરવાનું ટાળી રહયા છે.

ત્યારે હવે વર્તમાન પરિસ્થિઓને ધ્યાને રાખીને નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર સજાગ થઇ ગયું છે અને હોસ્પિટલમાં ઠેર-ઠેર માસ્ક (mask) અવશ્ય પહેરવાના બોર્ડ (board) લગાવી દેવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વારા સહિતના સ્થળે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.જેના ઉપર લખ્યું છે કે “માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં,માસ્ક વગર પકડાશો તો રૂ.1000 નો દંડ લેવામાં આવશે,માસ્ક વ્યસ્થિત પહેરેલું ન હશે તો 500 રૂ.દંડ લેવામાં આવશે.આ પ્રકારના બોર્ડ હોસ્પિટલમાં જુદ જુદા સ્થળે લગાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સિવાય ગેટ ઉપર તૈનાત સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ માસ્ક વગરના લોકો તેમજ જે લોકો માસ્ક સિવાય મોઢા ઉપર રૂમાલ બાંધેલા હોય કે કપડું ઢાંકેલું હોય તેમને કડકાઇથી અંદર પ્રવેશવા દેવામાં નહીં આવી રહ્યું છે.

અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબધીઓ માસ્ક પહેરવા જાગૃત કરવા માટે માઈક સિસ્ટમનો ઉપયોગ કરવાં આવ્યો હતો. જે અત્યારે પણ ચાલુ જ જયારે હવે વધુ સજાગતા માટે બોર્ડ મારીને તમામને માસ્ક માટે જાગૃત કરવામાં આવી રહયા છે.

આ પણ વાંચો : PM મોદીની આ વાતને લઈને નારાજ છે ‘દીદી’, આજે થયેલી બેઠકમાં પણ મમતા બેનર્જી ગેરહાજર, TMCના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો : Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">