Surat : રિંગરોડ બ્રિજ નીચે ફરી માર્કેટ એરિયા માટે કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની ટીમ ગોઠવી દેવાઈ

રિંગ રોડ ઉપર આવેલ મેટ્રો ટાવર તથા મિલેનિયમ અને સુરત ટેક્સટાઇલ માર્કેટોની સામે બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે . આ સેન્ટરો ઉપર એક ડોક્ટર , એક નર્સ તથા સર્વેલેન્સની ટીમ સહિત સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે .

Surat : રિંગરોડ બ્રિજ નીચે ફરી માર્કેટ એરિયા માટે કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની ટીમ ગોઠવી દેવાઈ
Corona testing by SMC Team (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:46 PM

શહેરમાં (Surat )કોરોના સંક્મણ ફરી કહેર વર્તાવવા લાગ્યો છે . પ્રતિદિન આવતા પોઝિટિવ(Corona Positive ) કેસોમાં સતત અને ઝડપથી વધવા લાગ્યા છે . એટલું જ નહીં અત્યાર સુધી રોજના માંડ 4 કે 5 કેસો આવી રહ્યા હતા જે હવે છેલ્લા 10 દિવસથી કેસોની સંખ્યામાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી કેસોની સંખ્યા 50 થી વધુ આવી રહી છે જેને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે .

એક બાજુ પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ હવે જરૂરી પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે . જેના ભાગરૂપે બીજી લહેર વખતે શહેરના રિંગ રોડ ખાતે આવેલ ફલાઈ ઓવર બ્રિજ નીચે જે રીતે ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા તે જ રીતે ફરીથી આવા સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે .

સુરત મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે . ત્યારે રિંગ રોડ ઉપર આવેલ મેટ્રો ટાવર તથા મિલેનિયમ અને સુરત ટેક્સટાઇલ માર્કેટોની સામે બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે . આ સેન્ટરો ઉપર એક ડોક્ટર , એક નર્સ તથા સર્વેલેન્સની ટીમ સહિત સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે .

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સેન્ટરો પર તહેનાત સર્વેલેન્સ સ્ટાફ દ્વારા ત્યાંથી આવતા જતા લોકોને કોરોના અંગે સમજાવી ટેસ્ટ કરાવવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે . એટલુંજ નહીં એક વાર ફરીથી આ બ્રિજ નીચે ટેસ્ટિંગ સેન્ટરો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાય ગયા છે અને કોરોના લઈને ફરીથી ડરનો માહોલ તેમનામાં જોવા મળી રહ્યો છે . જોકે પાલિકા તંત્ર દ્વારા વધુમાં વધુમાં લોકો કોરોનાની ટેસ્ટિંગ કરાવી શકે તે હેતુ સાથે આવા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે .

રસીકરણના અભિયાનમાં 48 હજાર લોકોને ડોઝ અપાયા સુરત મહાનગર પાલિકા દ્વારા રસીકરણમાં બાકી રહેલા શહેરીજનો માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે . સુરત શહેરમાં 290 જેટલા રસીકરણ કેન્દ્રો પર વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી . વેકસીનેટ૨ , સ્ટાફ નર્સ , એ.એન.એમ તેમજ મોબીલાઇઝેશન માટે પ્રાથમિક હેલ્થ વર્કર , સર્વેલન્સ વર્કર , આશા , આંગણવાડી વર્કર અને વેકસીનની એન્ટ્રી માટે ડેટા ઓપરેટર મળી કુલ 2600 થી વધુ સ્ટાફ દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી છે . આ મહાઅભિયાનમાં કુલ 48.076 લોકોને ૨સીકરણ કરવામાં આવ્યું હતું . જેમાં 10,271 લોકોને પ્રથમ ડોઝ અને 37,805 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો .

આ પણ વાંચો : Surat : કોરોના અને ઓમીક્રોનના કેસો વધતા VNSGU મોટાભાગની પરીક્ષા ઓનલાઇન મોડથી લેશે

આ પણ વાંચો : Surat : જિનોમ સિકવન્સીંગ માટે હજી સરકારની પરવાનગીની રાહ, કોર્પોરેશને ફરી કરી માંગ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">