SURAT : કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે શહેરના 41 દર્દીઓના જીનોમ રિપોર્ટ ગાંધીનગર લેબમાં પેન્ડીંગ

SURAT CORONA UPDATE : સુરત શહેરમાં પણ અત્યાર સુધી ઓમિક્રોન પોઝીટીવ બે દર્દીઓ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે.

SURAT : કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે શહેરના 41 દર્દીઓના જીનોમ રિપોર્ટ ગાંધીનગર લેબમાં  પેન્ડીંગ
Jimon Sequence report of 41 corona patients from Surat is pending
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:00 PM

SURAT : સુરત શહેરમાં કોરોના મહામારી વધુ એક વખત માથું ઉંચકી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કેસો વચ્ચે ગઈકાલે સુરત શહેરમાં 17 દર્દીઓના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

બીજી તરફ ઓમિક્રોન વેરીએન્ટને કાબુમાં રાખવા માટે તંત્ર દ્વારા પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર સહિતના પોઝીટીવ દર્દીઓના રિપોર્ટ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓના 40 જેટલા જીનોમ સિકવન્સ રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર અને ડેલ્ટા વેરિયન્ટથી 70 ગણું વધારે સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં જ દેશભરમાં ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમણનો આંકડો 300ને પાર કરી ચુક્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સુરત શહેરમાં પણ અત્યાર સુધી ઓમિક્રોન પોઝીટીવ બે દર્દીઓ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. જે પૈકી રાહતની વાત એ છે કે, ઓમીક્રોન પોઝીટીવ એવા સાઉથ આફ્રિકાથી પરત ફરેલા વરાછાના હીરાના વેપારી અને દુબઈથી પરત ફરેલા છાપરાભાઠાની ફેશન ડિઝાઈનર મહિલાની તબિયત હાલ સ્થિર છે અને બન્નેના RTPCR નેગેટીવ આવી ચુક્યા છે.

આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી શહેરભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી કુલ 101 દર્દીઓના જીનોમ સિકવન્સ રિપોર્ટ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 60ના રિપોર્ટ આવી ચુક્યા છે અને હજી પણ 41 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : KHEDA જિલ્લામાં OMICRONના 3 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 43 થઇ

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, શહેરમાં કુલ 9 કેસ થયા

આ પણ વાંચો : SURAT : યુકેમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લઈ આવનાર વેસુનો વિદ્યાર્થી અને કેનેડાથી પરત ફરેલ વ્યક્તિ પોઝીટીવ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">