AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ફિરસે ઉડ ચલા’: બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર આટલા મુસાફરો, જાણો નવી ફ્લાઈટ્સ વિશે

કોરોનાની બીજી લહેર બાદ ધીમે ધીમે સુરત એરપોર્ટ પર મુસાફરોનો આંકડો વધી રહ્યો છે. ગત દિવસોમાં તાજેતરમાં પહેલી વાર 2 હજાર મુસાફરો એક દિવસમાં જોવા મળ્યા.

'ફિરસે ઉડ ચલા': બીજી લહેર બાદ સુરત એરપોર્ટ પર પહેલી વાર આટલા મુસાફરો, જાણો નવી ફ્લાઈટ્સ વિશે
For the first time after the second wave of Corona, 2 thousand passengers were registered at Surat airport in a single day
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 14, 2021 | 2:35 PM
Share

મે મહિના પછી કોરોના વાયરસના (Corona) કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ જૂન મહિનામાં સુરત એરપોર્ટથી અવર જવર કરતા પેસેન્જરોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. જેને કારણે સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ ફરી મેદાનમાં આવી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ 16 જૂલાઇથી સુરતથી જયપુર (Surat To Jaipur) , પુણે (Pune) અને હૈદરાબાદની (Hyderabad) તથા 17 જૂલાઇથી સુરતથી જયપુર, જબલપુર અને બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરવા જઈ રહી છે.

આ ઉપરાંત સુરત એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર સુરત એરપોર્ટ પરથી પેસેન્જરની સંખ્યા 2 હજારથી વધુ થઈ છે. સુરતથી 1070 પેસેન્જર રવાના થયા હતા. અને 1050 પેસેન્જર સુરત આવ્યા હતા. જેમાં 9 ફ્લાઇટ સુરત આવી હતી અને 9 ફ્લાઇટ સુરતથી (Surat Flight) રવાના થઈ હતી.

જોકે 16 જૂલાઇ બાદ બાર જેટલી ફ્લાઇટો ઓપરેટ થશે. ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટ એરલાઇન્સને કોલકાતા અને પટનની ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી આપ્યા બાદ જયપુર, પુણે, હૈદરાબાદ, જબલપુર અને બેંગ્લોરની ફ્લાઇટને પણ ઓપરેટ કરવા માટે મંજૂરી આપી છે.

16મીથી જયપુર, પુણે અને હૈદરાબાદની ફ્લાઇટ

જયપુર 08ઃ00 સુરત 09ઃ50 સુરત 10ઃ30 પુણે 11ઃ35 પુણે 12ઃ00 સુરત 13ઃ15 સુરત 14ઃ45 હૈદરાબાદ 16ઃ35 હૈદરાબાદ 17ઃ00 સુરત 18ઃ55 સુરત 21ઃ05 જયપુર 23ઃ00 મંગળ, ગુરૂ, શુક્ર અને રવિ એમ અઠવાડિયાના ત્રણ દિવસે ઓપરેટ થશે

17મીથી જબલપુર, જયપુર અને બેંગ્લોરની ફ્લાઇટ

જયપુર 07ઃ00 સુરત 08ઃ45 સુરત 09ઃ10 જબલપુર 11ઃ00 જબલપુર 11ઃ20 સુરત 13ઃ15 સુરત 14ઃ45 બેંગ્લોર 17ઃ00 બેંગ્લોર 18ઃ30 સુરત 20ઃ45 સુરત 21ઃ05 જયપુર 23ઃ00 સોમ, બુધ અને શનિ એમ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓપરેટ થશે

આ સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસે 18 જુલાઈએ એક દિવસ માટે શારજહાં સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચલાવવાની જાહેરાત કરી છે. આ માટે આ ફ્લાઇટ 11.45 વાગ્યે શારજહાંથી સુરત આવશે અને રાત્રે 12.30 કલાકે સુરતથી મુંબઇ જવા રવાના થશે. બુકીંગ શરૂ થતાં જ શારજહાં થી સુરતની 90 ટીકીટ વેચાઈ ગઈ છે.

આ પણ વાંચો: સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ, જાણો આ ટ્રેનિંગ વિશે

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">