Breaking News: સુરતમાં રાંદેર વિસ્તારમાં મહિલાએ બે બાળકો સાથે કર્યો સામૂહિક આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

Surat: સુરતના રાંદેર વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મહિલાએ બે બાળકો સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી 35 વર્ષિય મહિલાએ બે બાળક સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:37 PM

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં મહિલાએ બાળક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 35 વર્ષિય રીટા ચોરસિયાએ 11 વર્ષની પુત્રી અને 5 વર્ષા પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. મહિલાના આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. રાંદેર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે. જો કે મહિલાએ ક્યા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા મળી શક્યુ નથી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ ગૃહકંકાસ હોવાનુ સામે આવ્યુ છે. મહિલાનું નામ રીરાદેવી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: સાળંગપુર વિવાદઃ મોગલ ધામના મહંત મણીધર બાપુએ બંને સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે કરી અપીલ, જુઓ Video

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">