AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં રાંદેર વિસ્તારમાં મહિલાએ બે બાળકો સાથે કર્યો સામૂહિક આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

Surat: સુરતના રાંદેર વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મહિલાએ બે બાળકો સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી 35 વર્ષિય મહિલાએ બે બાળક સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:37 PM
Share

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં મહિલાએ બાળક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 35 વર્ષિય રીટા ચોરસિયાએ 11 વર્ષની પુત્રી અને 5 વર્ષા પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. મહિલાના આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. રાંદેર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે. જો કે મહિલાએ ક્યા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા મળી શક્યુ નથી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ ગૃહકંકાસ હોવાનુ સામે આવ્યુ છે. મહિલાનું નામ રીરાદેવી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: સાળંગપુર વિવાદઃ મોગલ ધામના મહંત મણીધર બાપુએ બંને સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે કરી અપીલ, જુઓ Video

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">