સાળંગપુર વિવાદઃ મોગલ ધામના મહંત મણીધર બાપુએ બંને સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે કરી અપીલ, જુઓ Video

સાળંગપુર મંદિરે હનુમાનજીની પ્રતિમા નિચેના ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયેલો છે. આ દરમિયાન હનુમાનજીને વંદન કરતા દર્શાવતા ભીંત ચિંત્રોનો વિરોધ થયો છે. આ દરમિયાન સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે મણીધર બાપુએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 6:02 PM

મોગલ ધામના મહંત મણીધર બાપુએ કાઠી અને ગઢવી સહિતના સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે. સાળંગપુર મંદિરે હનુમાનજીની પ્રતિમા નિચેના ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયેલો છે. આ દરમિયાન હનુમાનજીને વંદન કરતા દર્શાવતા ભીંત ચિંત્રોનો વિરોધ થયો છે. આ દરમિયાન સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે મણીધર બાપુએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે.

બાપુએ કહ્યુ હતુ કે, ચારણ ગઢવી અને કાઠી એ મામા-ભાણેજ થાય આમ બંને સમાજના યુવાનોએ શાંતિ જાળવજો. તેઓએ કહ્યુ હતુ કે, આ તો ફરિયાદ કરી છે, બાકી એ આમ કરે નહીં. જેથી આ મામલે શાંતિ જાળવવા માટે કહ્યુ હતુ. સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હર્ષદ ગઢવી, જેસિંગ અને બળદેવ ભરવાડના નામ સામેલ છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">