AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : સુરતના પાલનપોરમાં દુકાનની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા સુરતમાં જીયા ઇકો પ્રોડક્ટના નામે, પાલનપોર ગામ, અડાજણ સુરતમાં દુકાન ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત  32,00,000  અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : 3,20,000 રાખવામાં આવી છે.

Auction Today : સુરતના પાલનપોરમાં દુકાનની ઇ-હરાજી, જાણો વિગતો
Surat Shop E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 7:38 PM
Share

ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા સુરતમાં જીયા ઇકો પ્રોડક્ટના નામે, પાલનપોર ગામ, અડાજણ સુરતમાં દુકાન ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત  32,00,000  અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : 3,20,000 રાખવામાં આવી છે. તેમજ બીડ વૃદ્ધિ રકમ 50,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ : 04 .03.2023  સવારે 01.00  થી 2 વાગ્યે સુધી અને ઇ- હરાજી તારીખ : 15.03.2023  સવારે 11.00 થી 4. 00 વાગ્યે સુધી છે.

Surat Shop E Auction Detail

Surat Shop E Auction Detail

કરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.

આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">