SURAT : શહીદ દિન કાર્યક્રમ નિમિતે પોલીસ જવાનોની શહાદતોને શ્રદ્ધાંજલિ અપાઇ

સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાજંલિ પાઠવવાંમાં આવી હતી.

SURAT :  શહીદ દિન કાર્યક્રમ નિમિતે પોલીસ જવાનોની શહાદતોને શ્રદ્ધાંજલિ અપાઇ
SURAT: Tribute paid to martyrs of police personnel on the occasion of Shaheed Din program
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 21, 2021 | 1:27 PM

દેશની આઝાદી બાદ 36,000થી વધુ પોલીસ વીર જવાનોએ દેશની રક્ષા અને દેશના નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.તેના શહીદોની યાદમાં આજરોજ સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર અને મેયર હેમાલી બોધવાલ હાજર રહ્યા હતા. અને પોલીસ બેડાના તમામ અધિકારીઓ હાજર રહીને કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

21મી ઓકટોમ્બર 1959ના રોજ ચીની અતિક્રમણ સામે પોલીસના જવાનોએ ઝઝુમીને આપેલી શહીદોની યાદમાં પોલીસ સંભારણા દિવસે આંતરીક સલામતી અને નાગરીકો માટે વહોરેલી શહીદો માટે પોલીસની શહાદતને શ્રદ્ધાજંલિ આપવામાં આવે છે. દેશની આઝાદી બાદ 36,000 થી વધુ પોલીસ વીર જવાનોએ દેશની રક્ષા અને દેશના નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તેવા પોલીસ જવાનોના સંભારણા દિનની આજે ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાજંલિ પાઠવવાંમાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામા અધિકારીઓ હાજ રહ્યા હતા અને કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે મૃતકોના પરીવારજનોના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ મૃત્યુ પામેલ ટીબારબીના 4 જવાનોના પરીવારને ચેર અર્પણ કરી સહાય કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો : ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 પ્રવાસી ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે

આ પણ વાંચો :  UP Assembly Election: જો યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો છોકરીઓને મળશે સ્કૂટી અને સ્માર્ટફોન, પ્રિયંકા ગાંધીએ કરી જાહેરાત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">