SURAT : અઠવા ઝોનમાં શનિવાર અને રવિવારે મોલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે
SURAT : શહેરના અઠવા ઝોનમાં વધતા કોરોના સંકટને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવારે અઠવા ઝોનમાં આવેલા મૉલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે.
SURAT : શહેરના અઠવા ઝોનમાં વધતા કોરોના સંકટને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવારે અઠવા ઝોનમાં આવેલા મૉલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જયારે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શહેરમાં શાળાઓ અને બજારમાં દિવસેને દિવસે વધતા કેસોને જોતા આ નિર્ણય લેવાયો છે.
Latest Videos
Latest News