Surat: સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા તોફાન પીડિતો માટે 2000 કીટ ઉના મોકલવામાં આવી

સ્વાભિમાનથી જીવવાવાળી સૌરાષ્ટ્રની જનતા માટે સુરત શહેરે તન, મન અને ધનથી મદદ કરી છે. સુરત શહેર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે તોફાન પીડિતો માટે 2000 કીટ મોકલાવી છે.

Surat: સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા તોફાન પીડિતો માટે 2000 કીટ ઉના મોકલવામાં આવી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2021 | 11:15 PM

Surat: કુદરતને સમજવી મુશ્કેલ છે. કોરોના (Corona Viurs)એ જ્યાં લોકોની આર્થિક રીતે કમર તોડી નાખી છે, ત્યાં તાઉ તે વાવાઝોડા (Tauktae Cyclone)એ પણ ઘણી તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ખેડૂત અને ગરીબ પરિવારો ખૂબ જ પ્રભાવિત થયા છે. સ્વાભિમાનથી જીવવાવાળી સૌરાષ્ટ્રની જનતા માટે સુરત શહેરે તન, મન અને ધનથી મદદ કરી છે. સુરત શહેર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે તોફાન પીડિતો માટે 2000 કીટ મોકલાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સુરત સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ રાજકોટ સંસ્થામાંથી કોરોના પીડિતોની સેવા ચાલી રહી છે. સાથે જ ગુરુકુળ અધ્યક્ષ સદુરવર્ય મહંત સ્વામી દેવ દાસજી સ્વામીની પ્રેરણાથી અમરેલી જિલ્લાના રાજકોટ અને તરવડા ગુરુકુળ દ્વારા પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સેવા શરૂ કરવામાં આવી છે. ઉના આનંદ ગઢમાં રાજકોટ ગુરુકુળની એક શાખા સ્વામિનારાયણ ગુરુકુળ વાવાઝોડાથી ખુબ અસરગ્રસ્ત થઈ છે.

જોકે ત્યાં રહેલા સંત હરિવાદદાસજી સ્વામી, કેશવ પ્રિયદાસજી સ્વામીની અને સર્વજ્ઞ સ્વામી લોકોની મદદ કરી રહ્યા છે. નીલકંઠ ધામ પોઈચા હરિકૃષ્ણદાસજી સ્વામી, કલ્યાણદાસજી સ્વામી યુવાનોની ટીમ સાથે 24મી મેના રોજ પહોંચીને જન સેવા કરી રહ્યા છે. તેવામાં સુરત સ્વામિનારાયણ ગુરુકુળ સમર્પિત યુવાઓ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ, તુવેર દાળ, મગ દાલ વગેરે આવશ્યક વસ્તુ સાથેની કીટ લઈને એક ટીમને મોકલી છે.

આ અવસર પર સદ્ગુરુ પુરાણી ધર્મવલ્લભ દાસજી સ્વામી અને ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ રાખોલીયા, હિતેશ હપાની, શૈલેષ ગોટી, ઈશ્વર ધોળકિયા, મેહુલ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટના સુરતના કાર્યકર્તાઓ લાલજીભાઈ તોરી, ભગવાનજી કાકડીયા અને કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શનમાં 40 સ્વયંસેવકો અને સંતો દ્વારા 2000 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ : GUJCTOC હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ, ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">