Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી

સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Surat : લવ જેહાદને લઇને હાઇકોર્ટના હુકમ વિરૂદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઇશું : સીએમ રૂપાણી
Surat: Govt to go to Supreme Court against High Court order on love jihad: CM Rupani
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:05 AM

Surat : શહેરમાં LIGના 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદને લઈ આક્રમક વલણ અપનાવ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે લવ જેહાદને લઈ હાઇકોર્ટેના હુકમ વિરુદ્ધ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. બીજી તરફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો પ્રશ્ન 1 સપ્તાહમાં હલ કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.

સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.13 માળના બનેલા 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરી રહ્યા છે.

દરેક શહેરોની અંદર જમીનના ભાવ કરોડોમાં બોલાય છે ત્યારે ગરીબોને પોતાના આવાસ માટેનું સપનું જોવું પણ દુષ્કર બની રહ્યું છે. તેવા સમયે સરકાર સામાન્ય માણસને પોતાના સપનાનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દર વર્ષે સરકાર પાંચ લાખ જેટલા મકાનો બનાવીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આપશે.કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે માત્ર નારા લગાવવામાં આવતા હતા. ગરીબી હટાવો જેવા માત્ર નારા લગાવવામાં આવતા હતા.

કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતા. હવે સરકાર ગરીબ અને મધ્યમ પરિવારોને મજબૂત અને સારા મકાનો આપી રહી છે.જોકે હાલ હાઇકોર્ટ દ્વારા લવ જેહાદને લઈ જે હુકમ કરાયો છે તેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ જશે તેવું જણાવી મુખ્યમંત્રી રૂપાણીએ સૌને ચોંકાવ્યા હતા.

બીજી તરફ સુરતમાં એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો મુદ્દો સળગતો છે. ત્યારે મુખ્યમંત્રીને એરપોર્ટને નડતરરૂપ ઇમારતો વિશે પૂછવામાં આવતા સીઆર પાટીલે જવાબ આપ્યો હતો. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગ સમસ્યા અંગે સીઆર પાટીલે જણાવ્યું કે ટેક્નિકલ સમસ્યા છે. બધા બિલ્ડરોની ભૂલ નથી. એક સપ્તાહમાં આ સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં આવશે. કોઈને અન્યાય નહિ થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો

આ પણ વાંચો : Afghanistan Crisis: PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના PM સાથે કરી ફોન પર વાત, અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી ચર્ચા

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">