Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો

Surat: એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા.

Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 22, 2021 | 5:31 PM

Surat: એક મહિના પહેલા સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. પોઝિટિવ દર્દી એ હદે વધી રહ્યા હતા કે મેડિકલ સુવિધાઓ પણ ઓછી પડી રહી હતી. ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. તે સમયે રોજના 1700 રેમડેસિવિર(Remdesivir) ઈન્જેક્શનની જરૂર પડતી હતી. પરંતુ અછત હોવાથી અને તે પર્યાપ્ત માત્રામાં મળતા ન હતા.

આજે સ્થિતિ એવી છે કે રોજ માત્ર 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડે છે. એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા. ઈન્જેક્શનની કાળાબજારી પણ થવા લાગી હતી. નકલી ઈન્જેક્શનની ફેક્ટરી પણ પકડાઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સિવિલ હોસ્પિટલમાં 900 રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક પડયો છે. કોરોનાની બીજી લહેરમાં પહેલીવાર એવું થયું છે કે રિજનલ સ્ટોરેજ સેન્ટરમાં 900 ઈન્જેક્શન સ્ટોર કરવામાં આવ્યા છે. જોકે વલસાડ અને નવસારીમાં હજી પણ રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ છે.

તેના પહેલા આવી સ્થિતિ નથી આવી કે ઈન્જેક્શન સ્ટોરેજ કરવું પડે. જેટલા ઈન્જેક્શન આવતા હતા તેટલા આપી દેવામાં આવતા હતા. એક મહિના પહેલા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની જરૂરિયાતથી 50કે 60 ટકા ઈન્જેક્શન આપવામાં આવતા હતા. કારણ કે તે સમયે તેની માંગ ખૂબ જ રહેતી હતી.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીના જણાવ્યા પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ઓછી થઈ રહી છે. એક મહિના પહેલા કોરોનાના દર્દીઓને રોજ લગભગ 1700 ઈન્જેક્શનની જરૂરિયાત રહેતી હતી, હવે રોજ 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડી રહી છે. કોરોનાના કેસ ઓછા થતા હવે ખૂબ રાહત મળી છે.

આ પણ વાંચો: Mucormycosis Disease: સુરતમાં મ્યુકરમાઈકોસીસના કેસોએ વધારી ચિંતા, ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">