Surendranagar: મોકાસણા ટ્રસ્ટના યુવાનો લોકોની વ્હારે, જરૂરિયાત મંદોને આપે છે મફત ઓક્સિજન અને ટીફીન સેવા

કોરોના માહામારીમાં જયારે લોકો પરેશાન છે, ત્યારે જોરાવરનગરના શીવલાલ આણંદજીભાઇ મોકિસણા ટ્રસ્ટ દ્વારા લોકોને હાલાકીમાં રાહત આપવા માટે હોમ કોરન્ટાઇન લોકોને ફ્રીમાં ઓક્સિજન સીલીન્ડરો આપે છે.

| Updated on: Apr 26, 2021 | 5:08 PM

કોરોના માહામારીમાં જયારે લોકો પરેશાન છે, ત્યારે જોરાવરનગરના શીવલાલ આણંદજીભાઇ મોકિસણા ટ્રસ્ટ દ્વારા લોકોને હાલાકીમાં રાહત આપવા માટે હોમ કોરન્ટાઇન લોકોને ફ્રીમાં ઓક્સિજન સીલીન્ડરો આપે છે. તેમજ રોજ ઘર ઘર સુધી ટીફીન સેવા પુરી પાડવામાં આવે છે. રોજ ઉકાળા વિતરણ અને જયુસનું વિતરણ કરી આ ટ્રસ્ટના લોકો લોકપયોગી થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Jamnagar: સલામ છે આવી સેવાને, ABVP ના યુવા કાર્યકરો દ્વારા કોવિડ હોસ્પિટલમાં કેરટેકર તરીકેની સેવા 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">