AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢના માંગરોળનો દરિયો બન્યો ગાંડોતૂર, ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહીના પગલે તંત્ર સર્તક

જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે. જેના કારણે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે સ્થાનિક તંત્ર સર્તક બન્યું છે. માંગરોળ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયામાં કરંટને પગલે મોજા પણ ઉછળી રહ્યા છે. માછીમારોને પરત બોલાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ […]

જૂનાગઢના માંગરોળનો દરિયો બન્યો ગાંડોતૂર, ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહીના પગલે તંત્ર સર્તક
| Updated on: Oct 16, 2020 | 7:41 PM
Share

જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે. જેના કારણે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે સ્થાનિક તંત્ર સર્તક બન્યું છે. માંગરોળ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દરિયામાં કરંટને પગલે મોજા પણ ઉછળી રહ્યા છે. માછીમારોને પરત બોલાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.

&

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">