Sabarkantha : પ્રાંતિજમાં અંબાવાડામાં એક જ બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો, છથી વધુ લોકોને ઇજા

સાબરકાંઠાના(Sabarkantha) પ્રાંતિજમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો હતો. તેમજ બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી ગઇ હતી. આ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 10:31 PM

ગુજરાતના સાબરકાંઠાના(Sabarkantha) પ્રાંતિજમાં અંબાવાડામાં(Ambavada) એક જ સમાજના બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની(Stone Pelting) ઘટના બની છે. જેમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો હતો. તેમજ બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી ગઇ હતી. આ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ આ ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. જો કે આ ઘટના બાદ પ્રાંતિજ અને હિંમતનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આ ઘટના વધુ વકરે નહિ તે માટે અંબાવડા ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના પ્રવાસમાં ફેરફાર, 3 દિવસના બદલે હવે 1 દિવસના પ્રવાસે આવશે જે. પી. નડ્ડા

આ પણ વાંચો :  Surat: 11 વર્ષ જુના ગેંગરેપ અને લૂંટના કેસમાં ચૂકાદો, કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">