SABARKANTHA : ઈડરિયો ગઢમાં ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ

Illegal mining at Idariyo Gadh : ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:35 PM

SABARKANTHA : સાબરકાંઠાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ બચાવવા આજે ઈડર સ્વયંભૂ બંધ છે.. ઈડરિયા ગઢનું અસ્તિત્વ અને અસ્મિતાને બચાવવા ગઢ પ્રેમીઓ છેલ્લા ચારેક વર્ષથી ઝઝૂમી રહ્યા છે અને પ્રતિદિન કાયદા-હુકમોનો હવાલો આપી ઐતિહાસિક વિરાસતને કોતરી ખાવા પરવાના આપી દેવાતા હવે ગઢનું અસ્તિત્વ જ જોખમમાં મુકાયું છે.
જેને પગલે જનસમર્થનના સહારે ગઢ પ્રેમીઓએ આજે સ્વયંભૂ બંધનું એલાન આપી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કર્યો છે.

ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા. ઈડરિયા ગઢને આજુબાજુથી કોતરી લેવાયા બાદ શું થશે તેની કલ્પના સરળતાથી થઈ શકે તેમ છે.. ઈડરિયો ગઢ માત્ર ઇડરની નહિ રાજ્યની ધરોહર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો : VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગ વધતા VMCનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું, ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે

Bhavnagar Scraping Park : આ પાર્કના નિર્માણ બાદ અલંગમાં જે રીતે જહાજો તોડવામાં આવી રહ્યાં છે, તે જ રીતે વાહનોને પણ ભાંગવામાં આવશે. આ સ્ક્રેપીંગ પાર્કથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">