હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, 4નાં મોત

ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

| Updated on: Jun 07, 2024 | 10:26 AM

સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

રાત્રીના અરસા દરમિયાન હિંમતનગરથી ઈડરના નેત્રામલી પોતાના ઘરે જવા નિકળેલ પરીવારને અકસ્માત નડ્યો હતો. ડાયવર્ઝન રોડ પર પથ્થર ભરેલ ડમ્પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નેત્રામલીના જરીવાલા પરીવારના સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">