Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી

સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલ 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાને લઈ ડેરીનું શાસન ફરી એકવાર શામળ પટેલની પેનલનમાં હાથમાં રહેશે. જોકે એક બેઠક માટે આગામી 10 માર્ચે ચૂંટણી યોજાશે.

સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી
15 બેઠક બિનહરીફ
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 8:16 AM

સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા 136 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતાય જે ચકાસણીના અંતે 76 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. આ દરમિયાન હવે ઉમેદવારી પાછી ખેંચવાના સમયે મોટા ભાગની બેઠકો એક બાદ એક બિનહરીફ થતાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર આટલા બધા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાજપે મોટી સફળતા હાંસલ કરી છે.

16 બેઠકો માટે ભાજપ દ્વારા 16 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જે મેન્ડેટ જાહેર થયા બાદ વર્તમાન ચેરમેન શામળ પટેલ અને તેમની ટીમ ઉપરાંત રાજકીય અગ્રણીઓએ ડેરીમાં ચૂંટણીના બદલે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવે એ માટે પ્રયાસો શરુ કર્યા હતા. જેમની અપીલ કરવા સાથે જ ચૂંટણી બદલે બિનહરીફ ઉમેદવારો વિજય કરવાની શરુઆત એક બાદ એક થવા લાગી હતી.

માલપુર બેઠક માટે ચૂંટણી યોજાશે

જોકે માલપુર બેઠક બિનહરીફ નહીં રહેવાને લઇ ચૂંટણી યોજાશે. માલપુર બેઠક પર જશુ પટેલ અને હસમુખ પટેલ વચ્ચે ટક્કર જામશે. હસમુખ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યુ છે. તો બીજી તરફ જશુ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. જશુ પટેલ સાબરડેરીમાં પૂર્વ ડિરેક્ટર રહેવા સાથે સહકારી ક્ષેત્રમાં પણ વર્ચસ્વ ધરાવે છે. આવી સ્થિતિમાં એક બેઠક માટે યોજાનારી ચૂંટણીને લઈને પણ રસાકસી રહી શકે છે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર

  1. હિંમતનગર-1 વિભાગઃ જેઠાભાઈ પ્રભુદાસભાઈ પટેલ, જામળા
  2. હિંમતનગર-2 વિભાગઃ ડો વિપુલ રમણભાઈ પટેલ, ઠુમરા
  3. ઈડર-1 વિભાગઃ કેતન નારાયણદાસ પટેલ, અરોડા
  4. ઈડર-2 વિભાગઃ અશોક રેવાભાઈ પટેલ, લાલપુર
  5. ખેડબ્રહ્મા વિભાગઃ રામભાઈ ડાહ્યાભાઈ પટેલ, વાસણા
  6. વડાલી વિભાગઃ ઋતુરાજ ડાહ્યાભાઈ પટેલ, વડાલી
  7. પ્રાંતિજ વિભાગઃ મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ, અંબાવાડા
  8. તલોદ વિભાગઃ ભોગીલાલ રમણલભાઈ પટેલ, કાલીપુરા
  9. મોડાસા-1 વિભાગઃ શામળભાઈ મુળચંદભાઈ પટેલ, જીતપુર
  10. મોડાસા-2 વિભાગઃ સચિન અરવિંદભાઈ પટેલ, મલેકપુર
  11. ધનસુરા વિભાગઃ કાંતિભાઈ સોમાભાઈ પટેલ, ધનસુરા
  12. બાયડ-2 વિભાગઃ સુભાષ નાથાભાઈ પટેલ, રણેચી
  13. બાયડ-1 વિભાગઃ શામળભાઈ બાલાભાઈ પટેલ, પીપોદરા
  14. મેઘરજ વિભાગઃ જયંતીભાઈ ભીખાભાઈ પટેલ, પાલ્લા ઢૂંઢા
  15. ભિલોડા વિભાગઃ કાંતિભાઈ નવજીભાઈ પટેલ, ભિલોડા

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં પશુ ચરબી વાળુ ઘી વેચાય છે? ગાયના ઘીના નમૂનામાં ચોંકાવનારો રિપોર્ટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">