રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા,27નાં મોત,917 દર્દીઓ સાજા થઈ ગયા

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા છે તો આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી પૈકી 917 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. આજે મોતનો આંકડો 27નો રહ્યો હતો. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. […]

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા,27નાં મોત,917 દર્દીઓ સાજા થઈ ગયા
http://tv9gujarati.in/rajya-ma-korona-…-saaja-thai-gaya/
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 3:13 PM

રાજ્યમાં કોરોનાના આજે 1034 કેસ નોંધાયા છે તો આજે રાજ્યમાં કુલ 24569 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1034 દર્દી પૈકી 917 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. આજે મોતનો આંકડો 27નો રહ્યો હતો. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14823 લોકો સ્ટેબલ છે. 50322 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2584 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 5, અમદાવાદ કોર્પોરેશન 5, સુરત 4, રાજકોટ 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડના 1નો સમાવેશ થાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">