રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા કેસ?

  રાજ્યમાં અનલોક-1 લાગુ કરવામાં આવ્યુ અને તેની સાથે તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી જેના કારણે કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જો વાત કરીએ આજની તો આજે રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ 21 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ગાંધીનગરમાં 22 […]

રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા કેસ?
http://tv9gujarati.in/rajya-ma-corona-…vadhtu-sankraman/
Follow Us:
| Updated on: Jun 16, 2020 | 2:27 PM

રાજ્યમાં અનલોક-1 લાગુ કરવામાં આવ્યુ અને તેની સાથે તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી જેના કારણે કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જો વાત કરીએ આજની તો આજે રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ 21 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ગાંધીનગરમાં 22 ,રાજકોટમાં 10 કેસ નવા નોંધાયા છે.હાલ રાજ્યમાં 6004 એક્ટિવ કેસ છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">