Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો

વીરપુરમાં (Virpur) આધાર કાર્ડની (Aadhar Card) કામગીરી બંધ થઇ ગઈ છે. જેને લઈને વીરપુરના નાગરિકોને આધાર કાર્ડની કામગીરી માટે જેતપુર જવું પડે છે.

Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો
વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરીથી ત્રાહિમામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:20 PM

આધારકાર્ડ (Aadhar Card) હવે તમામ સરકારી કામકાજમાં ઉપયોગી અને ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લાના વીરપુર (Virpur) ગામમાં આધાર કાર્ડની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા માટે ત્રાહિમામ પોકારી જાય છે.

20 હજારની વસ્તી ધરાવતા વીરપુર ગામના લોકને એક આધાર કાર્ડ કઢાવવા માટે કે તેને લગતી કોઈ કામગીરી કરવા માટે વીરપુરથી જેતપુર સુધીનો 20 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. ખેત મજૂરો અને ખેડૂતની વધુ વસતી ધરાવતું આ ગામના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે સવારના તમામ જાતના કામને પડતા મૂકીને જેતપુર આવી જવું પડે છે. આમ છતાં કામ એક દિવસમાં પૂરું થતું નથી. એક આધાર કાર્ડ માટે જેતપુરનો ધક્કો ખાવો પડે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નોંધનીય છે કે, 20 હજારની વસ્તી ધરાવતા વીરપુરમાં આધાર કાર્ડની કામગીરી માટે 5 માસ પહેલા સરકારે વીરપુર પોસ્ટ ઓફિસમાં તમામ જાતની સુવિધા કરી આપી છે. પરંતુ આમ છતાં અહીં કાયમ માટે આધાર કાર્ડની કીટ બંધ છે. આ બાબતે વીરપુર ગ્રામ પંચાયત અને વીરપુરના સરપંચ દ્વારા સરકારના તમામ લગતા વળગતા વિભાગોને લેખિત મૌખિક રીતે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">