RAJKOT : ખાતરમાં ભાવ ઘટાડાના સરકારના દાવા પોકળ, NPKની એક બોરીના રૂ.1450

જેતપુરના પીઠડીયામાં હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 2:18 PM

RAJKOT :સરકારની ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો હતો.. અને જેના લીધે સરકારે ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ માર્કેટમાં ખાતર પર સબસિડી કે ભાવનો ઘટાડો ન થતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે… હાલ રવિ સીઝન શરુ થઇ ગઈ છે અને ખેડૂતોને નવા પાકનું વાવેતર કરવાનો સમય છે ત્યારે ખાતરના ભાવને લઈ ખેડૂતોમાં અસમંજસતા જોવા મળી છે.

હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે, એક બાજૂ ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકની હાલત પણ ખુબજ દયનિય થઈ હતી.ત્યારે રવી સીઝનની શરૂઆતમાં ખાતર છાંટવું અને પાકને ખાતર આપવું તે ખેડૂતો માટે ખુબજ જરૂરી બન્યું છે.ત્યારે ખાતરમાં ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થતા ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે.

જયારે આ બાબતે ખાતર વેંચતા સરકારી ડેપો અને સહકારી મંડળીઓ સરકારના પરિપત્રોને આધારે જ ભાવ લે છે અને જો સરકાર ભાવ ઘટાડાની સુચના આપે તો વેચાણના નવા ભાવ ઘટાડશે તેવું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

આ પણ વાંચો : Surat: કોરોનાની લહેરમાંથી બહાર નિકળ્યા બાદ સુરતીઓ ફુલ વેકેશનનાં મુડમાં, પહેલી પસંદ ગોવા, કાશ્મીર, દમણ-દીવ, ગીર અને કચ્છ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">