Rajkot: રસીકરણ અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા નવી રણનિતી તૈયાર, 50 થી વધારે લોકો હશે તો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે

રાજકોટમાં રસીકરણ અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકાએ નવી રણનીતિ તૈયાર કરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ સોસાયટીઓ, એનજીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓની સાથે બેઠક યોજી હતી.

| Updated on: Jun 10, 2021 | 2:33 PM

રાજકોટમાં રસીકરણ (Vaccination) અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકાએ નવી રણનીતિ તૈયાર કરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ સોસાયટીઓ, એનજીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓની સાથે બેઠક યોજી હતી. જે અંગે હવે 50 થી વધારે લોકો હશે તો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે. તંત્રએ વિવિધ સંગઠનોની યાદી તૈયાર કરી છે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ વેક્સિનેશન કેમ્પ કરવામાં આવશે.

આ સંસ્થાઓની સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા સુપર સ્પ્રેડરો જેવા કે ફેરિયા, રિક્ષાચાલકો, ડિલેવરી બોય, સિક્યુરીટી ગાર્ડ માટે પણ ખાસ ડ્રાઇવ રાખવામાં આવી રહી છે અને વધુમાં વધુ વેક્સિનેશન થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. મહત્વનું છે કે મનપા પાસે દરરોજ 20 હજાર લોકોને 15 દિવસ વેક્સિનેશન મળે તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">