Gujarati Video : રાજકોટમાં સોરઠિયાવાડીમાં ફાયરિંગ થયાનો વીડિયો સામે આવ્યો, કરણ સોરઠીયા નશામાં હોવાની આશંકા

સમગ્ર ઘટનામાં યુવા ભાજપના (BJP) આગેવાન કરણ સોરઠિયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરણ સોરઠિયા વિરૂદ્ધ કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 12:53 PM

Rajkot : રાજકોટમાં સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગ (firing) કરવાના કેસમાં ફાયરિંગ સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેણે બંદૂક ઝૂંટવીને પોલીસને સોંપી હતી. સમગ્ર ઘટનામાં યુવા ભાજપના (BJP) આગેવાન કરણ સોરઠિયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરણ સોરઠિયા વિરૂદ્ધ કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ છે.

આ પણ વાંચો-Ahmedabad:  નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં શોર્ટ સર્કિટના કારણે લાગતી આગના આંકડા જાહેર કરાયા

મહત્વનું છે કે ગઈકાલે કરણ સોરઠિયાએ સરાજાહેર ફાયરિંગ કરતા દહેશતનો માહોલ ફેલાયો હતો. સોરઠીયાએ શૌચાલયમાં જવા મુદ્દેની માથાકૂટમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સોરઠીયા શૌચાલયમાં જતા હતા ત્યારે જ શૌચાલય બંધ કરાતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હતું. કરણ સોરઠીયા અને તેના મિત્રો દારૂના નશાની હાલતમાં હોવાની પણ આશંકા છે. આથી પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">