RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું

CORONA : ડો.સી.ડી.એસ.કચોટે કહ્યું હતું કે હાલમાં કેસોની સંખ્યા વધી રહી છે.જો કે ત્રીજી લહેરની શક્યતા નહિવત છે.

RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું
Rajkot AIIMS Director Dr.CDS Katoch
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 01, 2022 | 4:51 PM

કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાવ તો ડબલ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી લોકો કોરોનાથી બચી શકે.

RAJKOT : હાલમાં કોરોના (CORONA)વાયરસના ઓમિક્રોન(OMICRON) વેરીએન્ટને લઇને દેશભરમાં દહેશતનો માહોલ જોવા મળી રહી છે ત્યારે રાજકોટ એઇમ્સ (RAJKOT AIIMS) ના ડાયરેક્ટર ડો.સી.ડી.એસ.કટોચે (Dr.CDS Katoch) ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર આપ્યા છે. રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર કર્નલ સી.ડી.એસ. કટોચે કહ્યું હતું કે ઓમિક્રોનને લઇને વિવિધ સંસ્થાઓ સંશોધન કરી રહી છે.તમામ સંસ્થાઓનું એક તારણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના ડેલ્ટા (DELTA)વેરીએન્ટ કરતા ઓમિક્રોન વેરીએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યું છે પરંતુ તેની ઘાતકતા ઓછી છે.ઓમિક્રોન પોઝિટિવ કેસ દર્દીને એક વેક્સિન જેવું કામ પૂરૂ પાડશે જેના કારણે શરીરમાં એન્ટિબોડી (Antibody)માં મદદરૂપ થઇ શકશે.

દરેક વાયરસ તેનું સ્વરૂપ બદલે છે,સમયાંતરે તેની તિવ્રતા ઘટે છે ડો.સી.ડી.એસ.કટોચે વધુમાં કહ્યું હતું કે જેનો જન્મ છે તેનો અંત નિશ્વિત છે અને તેવું વાયરસમાં પણ જોવા મળતું હોય છે. કોરોનાનો વાયરસ આવ્યા બાદ પ્રથમ લહેરમાં તેનો આરંભ થયો હતો અને બાદમાં ડેલ્ટા વેરીએન્ટમાં તેની ઘાતકતા જોવા મળી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે ઓમિક્રોનની ઘાતકતા ઓછી છે એટલે કે વાયરસ હવે નબળો પડી રહ્યો છે.જેનો મતબલ છે કે વાયરસ શરીરમાં પ્રવેશે છે પરંતુ તે એન્ટિબોડી સામે ટકી શકતો નથી.જેથી ઓમિક્રોનનું સંક્રમણ થશે તો પણ શરીરમાં એન્ટિબોડી હોવાથી તે ખાસ અસર નહિ કરે તેવો રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે દાવો કર્યો હતો.

ત્રીજી લહેરમાં કેસો વધશે પરંતુ વેવ આપવવાની શક્યતા નહિવત ડો.સી.ડી.એસ.કટોચે કહ્યું હતું કે હાલમાં કેસોની સંખ્યા વધી રહી છે.જો કે ત્રીજી લહેરની શક્યતા નહિવત છે,તેમણે વધુમાં કહ્યું હતું કે વેવ કે લહેરનો મતલબ થાય છે કે તમામ સરકારી સુવિધાઓ મેડિકલની સુવિધાઓ ઓછી પડે જે બીજી લહેરમાં જોવા મળ્યું હતું પરંતુ આ વખતે એવું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.હા તેમણે એવું જરૂર કહ્યું હતું કે કેસોમાં થોડો વધારો આવી શકે છે અને માર્ચ મહિનામાં તેની શક્યતા વધારે છે.

જાહેર કાર્યક્રમોમાં ડબલ માસ્ક પહેરવું ડો.સી.ડી.એસ.કટોચે કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની જંગમાં માસ્ક એક શ્રેષ્ઠ વિકલ્પ છે.રાજકીય કે સામાજિક કાર્યક્રમોમાં લોકોએ ભાગ લેતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાવ તો ડબલ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી લોકો કોરોનાથી બચી શકે.

આ પણ વાંચો : Rajkot: કોરોનાના નિયમો ભુલી ડીજેના તાલે ઝુમ્યા વિદ્યાર્થીઓ, વીડિયો થયો વાયરલ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">