AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ

રાજકોટ રથયાત્રામાં (Rathyatra) દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ
Preparations begin for Rathyatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:50 AM
Share

રાજકોટમાં (Rajkot) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagnnath Rathyatra) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરના મહંત ત્યાગીના વડપણ હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રાનો(Rathyatra)  પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે.મંદિરના મહંતે કહ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે.

રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

જેને લઇ જગન્નાથ મંદિર (Jagnnath Temple) તરફી રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.જે બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">