AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ

રાજકોટ રથયાત્રામાં (Rathyatra) દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ
Preparations begin for Rathyatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:50 AM
Share

રાજકોટમાં (Rajkot) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagnnath Rathyatra) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરના મહંત ત્યાગીના વડપણ હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રાનો(Rathyatra)  પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે.મંદિરના મહંતે કહ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે.

રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

જેને લઇ જગન્નાથ મંદિર (Jagnnath Temple) તરફી રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.જે બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">