Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ

રાજકોટ રથયાત્રામાં (Rathyatra) દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ
Preparations begin for Rathyatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:50 AM

રાજકોટમાં (Rajkot) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagnnath Rathyatra) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરના મહંત ત્યાગીના વડપણ હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રાનો(Rathyatra)  પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે.મંદિરના મહંતે કહ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

જેને લઇ જગન્નાથ મંદિર (Jagnnath Temple) તરફી રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.જે બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">