Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi ની સભાનું બહાનું આગળ ધરીને પોલીસે યાજ્ઞિક રોડને વન વેમાંથી મુક્તિ આપી

યાજ્ઞિક રોડ પર વન વે જાહેર કરવામાં આવતા ન્યૂ જાગનાથ,મહાકાળી મંદિર રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ વિરોધ કર્યો હતો.વેપારીઓએ બે દિવસ સુધી 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓએ દાવો કર્યો હતો કે વન વે ના કારણે લોકોની અવર જવર નહિવત થઇ ગઇ છે અને તેના કારણે તેના ધંધા રોજગારને માઠી અસર પડી રહી છે.

PM Modi ની સભાનું બહાનું આગળ ધરીને પોલીસે યાજ્ઞિક રોડને વન વેમાંથી મુક્તિ આપી
Rajkot Yagnik Road
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:08 PM

Rajkot: રાજકોટના યાજ્ઞિક રોડ(Yagnik Road) પર ચાર મુખ્ય રસ્તાઓ પર વન વે ના ઉતાવળા નિર્ણયને કારણે વેપારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો ત્યારે આજે ટ્રાફિક પોલીસ(Traffic Police) દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના(PM Modi) કાર્યક્રમનું બહાનું આગળ ધરીને યાજ્ઞિક રોડ પરના વન વે હટાવી દીધા છે અને વન વેમાંથી મુક્તિ આપી છે.પોલીસ આ નિર્ણયને હંગામી ગણાવી રહી છે ત્યારે કેટલા દિવસ સુધી આ વન વે માંથી મુક્તિ મળે છે તે જોવાનું રહેશે.

વેપારીઓના સૂચનો લેવામાં આવશે-એસીપી

આ અંગે ટ્રાફિક બ્રાન્ચના એસીપી ગઢવીએ કહ્યું હતું કે પોલીસ કમિશનર દ્રારા યાજ્ઞિક રોડ પર વન વે ને લઇને જે જાહેરનામૂં બહાર પાડવામાં આવ્યું છે તે 30 દિવસનું હંગામી છે.હાલમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોવાથી કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે જેના કારણે હાલ પુરતા આ વન વેમાંથી મુક્તિ આપી છે જો કે ફરી વન વે શરૂ કરતા પહેલા વેપારીઓના સૂચન મંગાવવામાં આવશે.વેપારીઓના સૂચનો બાદમાં આ વન વે ને લઇને કાયમી નિર્ણય લેવામાં આવશે.

વેપારીઓએ કર્યો હતો વિરોધ

યાજ્ઞિક રોડ પર વન વે જાહેર કરવામાં આવતા ન્યૂ જાગનાથ,મહાકાળી મંદિર રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ વિરોધ કર્યો હતો.વેપારીઓએ બે દિવસ સુધી 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓએ દાવો કર્યો હતો કે વન વે ના કારણે લોકોની અવર જવર નહિવત થઇ ગઇ છે અને તેના કારણે તેના ધંધા રોજગારને માઠી અસર પડી રહી છે.

શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?
અનુષ્કા શર્માના બાળપણની 10 તસવીરો, 7 માં ફોટા પર વિરાટ કોહલી ખુદ દિલ હારી બેઠો

આ નિર્ણય પાછો ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ હવે પોલીસે હાલમાં હંગામી ધોરણે આ નિર્ણયને પરત ખેંચતા રાહતનો શ્વાસ લીધો છે અને આ નિર્ણયની ફરી અમલવારી ન થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
g clip-path="url(#clip0_868_265)">