Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : છેલ્લા બે દિવસથી ગુમ સગીરાનો મળ્યો મૃતદેહ, હર્ષ સંઘવીએ આપ્યો કડક કાર્યવાહીના આદેશ, જુઓ Video

રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રહેતા શ્રમિક પરિવારની દીકરી ગત 27 તારીખે લાકડા વીણવા ગયા બાદ ગુમ હતી.

Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 30, 2023 | 2:10 PM

Rajkot : રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રહેતા શ્રમિક પરિવારની દીકરી ગત 27 તારીખે લાકડા વીણવા ગયા બાદ ગુમ હતી. જેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં 2 દિવસ બાદ આ કિશોરીનો મૃતદેહ આજીડેમ વિસ્તારમાં જ આવેલી અમૂલ નામના લેથના બંધ કારખાનામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેની કામગીરી ગોકળ ગતિએ, કોન્ટ્રાક્ટ કંપનીએ સરકાર પાસે કરી ભાવ વધારાની માગ

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

આ ઉપરાંત બાળકી ગુમ થઈ ત્યારથી જ ધારાસભ્ય ઉદય કાનગડ પરિવારના સંપર્કમાં હતા અને મૃતદેહ મળ્યા બાદ પણ પોલીસ કમિશનર સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તેવી સૂચના તેમણે આપી છે.

CP દ્વારા તાત્કાલિક SITની રચના કરવામાં આવી

બાળકીનો મૃતદેહ મળતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક SIT ની રચના કરી હતી. જેમાં ACP વિશાલ રબારી,ક્રાઈમ બ્રાન્ચ PI વાય બી જાડેજા અને આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ એલ ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને તાત્કાલિક ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કિશોરીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ થશે

મૃતક કિશોરીના પરિવારે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા વ્યકત કરી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કિશોરીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે માત્ર હત્યા કરવામાં આવી છે તે સ્પષ્ટ થશે.

કિશોરીના હત્યારાને ફાંસીની સજાની સરાણીયા સમાજની માગ

કિશોરીની ક્રૂરતા પૂર્વક હત્યાને લઈને સારણીયા સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. પોલીસ સમક્ષ આરોપીની ધરપકડ કરીને જલદીમાં જલ્દી ફાંસી થાય તેવી માગ કરી રહ્યાં છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાને લઈને ગંભીર

ધારાસભ્ય ઉદય કાનગડએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઘટના અંગે તેમને વાત થઈ છે. તેઓ આ ઘટનાને લઈને ખૂબ જ ગંભીર છે. સતત મારી સાથે સંપર્કમાં છે.

આ પ્રકારની ઘટના જલદીમાં જલ્દી આરોપી ઝડપાય તેના વિરૂદ્ધમાં મજબૂત કેસ બને,કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સરકારના પ્રયાસો હોય છે અને આ ઘટનામાં એ જ પ્રયાસ રહેશે અને આરોપીને દાખલા રૂપ સજા થાય તે માટે સરકારના પૂરા પ્રયત્નો રહેશે તેમ ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
g clip-path="url(#clip0_868_265)">