Rajkot: સ્વામિનારાયણ ગુરુકુળ આવ્યું કોરોના પીડિતોની વ્હારે, શરૂ કર્યું કોવીડ સેન્ટર

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 9:17 AM

Rajkot: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના કપરાં કાળમાં અલગ અલગ લોકો પોતાની માનવીય સેવા કરવા આગળ આવતા હોય છે. ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ખાસ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સતસંગ સાથે સારવારનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.

 

 

ગુરુકૂળમાં 200 જેટલા આઇસોલેશન બેડ જ્યારે 50 જેટલા ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવ્યા છે.મંદિરના સાધુ સંતો,અનુયાયીઓ અને સેવકો દ્રારા કોવિડ સેન્ટરને ઉભું કરવામાં આવ્યું છે અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહી છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી થોડી રાહત છે જો કે કોરોના પીક પર હતો ત્યારે 50 બેડથી જરૂરિયાત મંદ દર્દીઓને બેડ મળી રહ્યા હતા.. જેમાં દર્દીને કોઇપણ જાતના નાત જાતનો ભેદ રાખ્યા વિના સારવાર આપવામાં આવશે. છેલ્લા 20 દિવસમાં 250થી વધારે દર્દીઓ સારવાર લઇને સાજાં થયા છે.

આ કોવિડ સેન્ટરની ખાસયિત એ છે કે અહીં સારવારની સાથે સત્સંગ પણ કરવામાં આવે છે જેમાં સવારે અને સાંજે આરતી સાથે સત્સંગ કરવામાં આવે છે જેથઈ દર્દીઓને એક પોઝિટિવ ઉર્જા મળે છે..

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">