AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot નો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની

સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે.

Rajkot નો  ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની
Rajkot Bhadar-1 dam 95 per cent full, drinking water problem alleviate (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 10:58 AM
Share

ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે રાજ્યના મોટાભાગના જળાશયો અને ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ(Rajkot) જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે. ભાદર ડેમની જળસપાટી 33.50 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની કુલ સપાટી 34 ફૂટની છે.

જેના પગલે  જેતપુર, વીરપુર, ગોંડલના પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારની પીવાની પાણીની સમસ્યા હળવી બની છે.

જો કે ભાદર ડેમમાં પાણીની આવક વધતા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા, જાંકડોરણા તાલુકાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર -1 ડેમમાં હાલ 544 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે.

આ પણ વાંચો : Jamnagar માં ધોરણ ચાર અને પાંચના વિધાર્થીઓને મંજૂરી વિના શાળાએ બોલાવાયા, વિડીયો વાયરલ

આ પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ 

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">