AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 1000 કેન્દ્રો પરથી કોરોનાની વેક્સિન આપવા તૈયારી, એક કેન્દ્ર પરથી રોજ 100ને અપાશે વેક્સિન

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે ગુજરાત સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. કોરોના વેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે. વેક્સિન આપવા માટે પબ્લિક હેલ્થ સેન્ટર (PHC ) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ઉપરાંત સ્કુલની અલગથી પંસદગી કરી છે. કોરોનાની વેક્સિન રાખવા માટે 43 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક કેન્દ્ર ઉપરથી દિવસમાં 100 લોકોને […]

ગુજરાતમાં 1000 કેન્દ્રો પરથી કોરોનાની વેક્સિન આપવા તૈયારી, એક કેન્દ્ર પરથી રોજ 100ને અપાશે વેક્સિન
corona vaccine
| Updated on: Dec 19, 2020 | 1:04 PM
Share

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે ગુજરાત સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. કોરોના વેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે. વેક્સિન આપવા માટે પબ્લિક હેલ્થ સેન્ટર (PHC ) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ઉપરાંત સ્કુલની અલગથી પંસદગી કરી છે.

કોરોનાની વેક્સિન રાખવા માટે 43 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક કેન્દ્ર ઉપરથી દિવસમાં 100 લોકોને વેક્સિન આપવાનું આયોજન હાલમાં વિચારાયુ છે. કોરોનાની વેક્સિન આપવા માટેના કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ ઓરડા હશે. વેક્સિન આપવાના પ્રથમ તબક્કામાં સરકારી હોસ્પિટલોના 12,696 કર્મચારીઓને આપવામાં આવશે.

બીજા તબક્કામાં પોલીસ પત્રકારો, હોમગાર્ડ, શિક્ષકો સહીત 15 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે. વેક્સિન આપવાના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરની વયના કુલ 3.26 લાખ લોકોને વેક્સિન અપાશે. જ્યારે ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની વયના, પરંતુ વિવિધ બીમારીથી પીડાતા લોકોને વેક્સિન આપવામાં અગ્રતા આપવામાં આવશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">