ગુજરાતના પ્રવાસે PM મોદી, ગાંધી જયંતીના દિવસે સાબરમતી ખાતે 20 હજાર જેટલા સરપંચોને કરશે સંબોધશે

|

Sep 07, 2019 | 8:52 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની યાત્રાએ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ગાંધી જયંતીના દિવસે એટલે 2 ઓક્ટોબરે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના સાબરમતી ખાતે એક કાર્યક્રમનું આયોજન પણ થવાના એંધાણ છે. અને આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરપંચોને સંબોધન માટે ગુજરાતના પ્રવાસે આવશે. મહત્વનું છે કે, 2 ઓક્ટબરે ગાંધીજીની 150મી […]

ગુજરાતના પ્રવાસે PM મોદી, ગાંધી જયંતીના દિવસે સાબરમતી ખાતે 20 હજાર જેટલા સરપંચોને કરશે સંબોધશે

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની યાત્રાએ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ગાંધી જયંતીના દિવસે એટલે 2 ઓક્ટોબરે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના સાબરમતી ખાતે એક કાર્યક્રમનું આયોજન પણ થવાના એંધાણ છે. અને આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરપંચોને સંબોધન માટે ગુજરાતના પ્રવાસે આવશે. મહત્વનું છે કે, 2 ઓક્ટબરે ગાંધીજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી થવાની છે. આ પહેલા ભારત સરકારના સેક્રેટરી 3 વખત અમદાવાદની મુલાકાતે આવી ચૂક્યા છે. અને અમદાવાદનું સ્થાનિક તંત્ર પણ પૂર તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

20 હજાર જેટલા સરપંચોની હાજરીમાં PM મોદી સંબોધન કરશે. 10 હજાર જેટલા ગુજરાતમાંથી અને 10 હજાર અન્ય રાજ્યમાંથી સરપંચો આ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે સાઉથ આફ્રિકાના કેટલાક નેતાઓ અને અધિકારીઓને પણ ગાંધીજયંતીના દિવસે આમંત્રણ અપાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ રાજકોટમાં એઈમ્સનું ખાત મુહૂર્ત માટે પણ PM મોદી હાજર રહે તેવી શક્યતાઓ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article