PETA એ AMULને કહ્યું વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપો, જાણો AMUL ના MD એ શું આપ્યો જવાબ

પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા પેટા (People for the Ethical Treatment of Animals - PETA)એ અમૂલને વનસ્પતિ દૂધ(vegan milk) અથવા છોડમાંથી બનાવેલા દૂધના ઉત્પાદન તરફ આગળ વધવા સૂચન કર્યું છે.

PETA એ  AMULને કહ્યું  વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપો, જાણો AMUL ના MD એ શું આપ્યો જવાબ
PETA એ AMULને કહ્યું વનસ્પતિમાંથી બનેલા દૂધના વ્યવસાય પર ધ્યાન આપવું જોઈએ
Follow Us:
| Updated on: May 29, 2021 | 8:54 AM

પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા પેટા (People for the Ethical Treatment of Animals – PETA)એ અમૂલને વનસ્પતિ દૂધ(vegan milk) અથવા છોડમાંથી બનાવેલા દૂધના ઉત્પાદન તરફ આગળ વધવા સૂચન કર્યું છે. પેટાએ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીને પત્ર લખીને જણાવ્યું છે કે ડેરી સહકારી મંડળીઓએ વધતા વિગન ફૂડ અને ડેરી માર્કેટનો લાભ લેવો જોઈએ.

પેટા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આપણે સંયંત્ર આધારિત ઉત્પાદનો ઉપર ધ્યાન આપવાના સ્થાને અમુલને સમૃદ્ધ શાકાહારી ખોરાક અને દૂધના બજારમાંથી લાભ મેળવવા પ્રોત્સાહિત કરવું જોઈએ . બીજી ઘણી કંપનીઓ પણ બજારમાં થતા ફેરફારોને અનુસરે છે અને અમૂલે પણ આવું કરવું જોઈએ. ”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોઢીએ સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ-સંયોજક અશ્વિની મહાજનનું એક ટ્વીટ રીટવીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, “શું તમે નથી જાણતા કે મોટાભાગના ડેરી કિસાન જમીન વિહોણા છે. આ વિચારને અમલમાં મૂકવાથી ઘણા લોકોની આજીવિકાના સ્ત્રોતનો અંત આવશે. યાદ રાખો કે દૂધ આપણી આસ્થામાં, આપણી પરંપરાઓમાં, પોષણનો એક સરળ અને હંમેશાં ઉપલબ્ધ સ્રોત છે. અમૂલ એ એક ભારતીય ડેરી સહકારી મંડળી છે જે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન દ્વારા સંચાલિત છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">