Paush Amavas 2021: બુધવાર અને પૌષ અમાસનો સંયોગ, જાણો પિતૃના નામે દાનનો મહિમા

Paush Amavas 2021-અમાસને પિતૃઓની તારીખ પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને તર્પણ આપવામાં આવે છે.પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખે આવે છે, તેને પૌષ અમાસ કહેવામાં આવે છે

Paush Amavas 2021: બુધવાર અને પૌષ અમાસનો સંયોગ, જાણો પિતૃના નામે દાનનો મહિમા
બુધવાર અને પૌષ અમાસનો સંયોગ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 12, 2021 | 6:04 PM

Paush Amavas 2021- 13 જાન્યુઆરી, 2021 એ બુધવાર અને પૌષ અમાસનો સંયોગ ઉભો થયો છે. અમાસ , જે પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખે આવે છે, તેને પૌષ અમાસ કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે અમાસ વ્રત રાખવાથી ચંદ્ર દેવ સુખ અને સમૃદ્ધિ આપે છે. અમાસને પિતૃઓની તારીખ પણ કહેવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને તર્પણ આપવામાં આવે છે. અમાસ પર પૂર્વજોના નામે તેમના કપડા દાન કરવા જોઈએ. અમાવસ્ય પર તાંબાના વાસણમાં તલ અને શુદ્ધ જળ ભેળવીને ‘પિત્રુભ્ય: નમ:’ મંત્રનો જાપ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવુ ફળદાયક માનવામાં આવે છે.

Paush amas

Paush Amas

પંડિત ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, અમાસ પહેલા ચતુર્દશી તિથિ પર ગંગા સ્નાન કરવુ ખૂબ જ સારુ છે. આ પછી, ગંગામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓને શાંતિ મળે છે, આ પરંપરા સદીઓથી ચાલી રહી છે,ગંગામાં દીવો પ્રગટાવી અને તેમને પાણીમાં પ્રવાહિત કરી તેમની શાંતિની પ્રાર્થના કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ક્યારે છે પૌષ અમાસનું શુભ મુહૂર્ત ? પૌષ અમાસ તિથિની શરૂઆત – 12 જાન્યુઆરી 2021, મંગળવાર બપોરે 12 વાગ્યેને 22 મિનિટથી પૌષ અમાસ તિથિ સમાપ્ત – 13 જાન્યુઆરી 2021, બુધવાર બપોરે 10 વાગ્યેને 29 મિનિટ સુધી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">