કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે.

કોરોના મહામારીમાં દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતનની મદદે, થરાદમાં બનાવ્યો ઓક્સિજન પ્લાન્ટ
Oxygen Plant
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 17, 2021 | 11:52 AM

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદથી જોડાયેલા છે. થરાદ તેમનું વતન છે, જ્યાં તેમના વડીલો તેમજ તેઓ પણ બાળપણનો કેટલોક સમય થરાદમાં રહ્યા હતા. કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે સરહદી વિસ્તારમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે.

આ સમસ્યા વચ્ચે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટ્વિટરના માધ્યમથી ટ્વિટ કરી સરહદી વિસ્તારની પરિસ્થિતિ અવગત કર્યા હતા અને વતનના લોકોની મદદ કરવા અપીલ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ અપીલને ગંભીરતાથી લઈ ગૌતમ અદાણીના ભત્રીજા મિનેષ અદાણી અને મુદ્રા પોર્ટના મેનેજર રક્ષીત શાહ દ્વારા જીલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો સંપર્ક કરી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટેની તૈયારી દર્શાવી હતી. ઓક્સિજન પ્લાન્ટ માટેનું મટેરિયલ થરાદ પહોચી ગયું છે.

ઓક્સિજન પ્લાન્ટ થરાદ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દરરોજ 125 થી 150 બોટલ ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે કોરોના મહામારીના સમયે સરહદી વિસ્તારના લોકોને મદદરૂપ થશે.

માણસ ગમે તેટલી ઉંચાઈ પર પહોંચે, પરંતુ તેના પિતૃક ગામ સાથે તેની લાગણી હંમેશા જોડાયેલી રહે છે. માત્ર એક ટ્વિટના માધ્યમથી પોતાના વતનની મુશ્કેલીને જાણી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરનારા ગૌતમ અદાણીના કામને સરહદી વિસ્તારના લોકોને વખાણી રહ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે. તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો આ પ્લાન્ટ સરહદી વિસ્તારમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">