ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, અઢી કલાકમાં 37 ટ્રેન પ્રભાવિત

ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:55 PM

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. ઘટર્નાનાઈ જાણ થતા પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડે ઘટનાની માહિતી આપતા ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રો અનુસાર રાતે ૮ વાગ્યાના અરસામાં અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

rail

સમારકામ શરૂ કરાયું

ઘટનાની જાણ ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશને કરવામાં આવતા તાત્કાલિક ટેક્નિકલ ટિમ ઘટનાસ્થળ તરફ રવાના કરાઈ હતી.  મુંબઈ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશને અટકાવવાની પણ ફરજ પડી છે. ટેક્નિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી છે.

તેજસ એક્સપ્રેસ ભરૂચ રેલવે સ્ટેશને અટકાવાઈ

રેલવે તંત્રના સત્તાવાર નિવેદન અનુસાર રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે.

 

37 થી વધુ ટ્રેનો પ્રભાવિત

1. 22929 (Dadar – Vadodara)
2. 20909 (Kochuveli – Porbander)
3. 12989 (Dadar- Ajmer)
4 82901 (Mumbai Central – Ahmedabad Tejas)
5. 20907 (Bandra Bhuj Sayaji)
6. 14708 (Dadar – Bikaner)
7. 12951 (Mumbai – New Delhi Rajdhani)
8. 20819 (PURI-OKHA)
9 12953 (Mumbai – Nizamuddin Aug Kranti)
10 22963 (Bandra – Bhavnagar )
11. 22933 (Bandra – jaipur)
12. 16502 (yeshwantpur – Ahmedabad)
13. 19417 (Mumbai -Ahmedabad M/Exp.)
14. 22955 (Bandra- BHUJ Kutch Exp.)
15. 20955 (Surat-Mahuva)
16 .12903 (Mumbai – Amritsar Golden Temple)
17 . 22413 (Nizamuddin-Madgaon Rajdhani)
18 . 12955 (Mumbai – Jaipur)
19 . 22943 (Daund -Indore)
20. 12971 (Bandra -Bhavnagar )
21. 12909 (Madras- Ektanagar)
22 . 12977 (Ernakulam-Ajmer Marusagar)
23. 22927 (Bandra-Ahmedabad Lokshakti)
24. 12961 (Mumbai-Indore Avantika)
25. 14702 (Bandra -Shri Ganganagar Aravali)
26 . 22945 (Mumbai-OKHA Saurashtra)
27. 12901 (Dadar-Ahmedabad Guj. Mail)
28. 16534 (SBengaluru-Jodhpur)
29. 22909 (Mumbai -New Delhi Duronto)
30 . 12267 (Mumbai -Jamnagar Duronto)
31. 19037 (Bandra – Barauni)
32. 12298 (PUNE-Ahmedabad Duronto)
33. 11092 (PUNE-BHUJ)
34 . 12927 (Dadar-Ektanagar)
35 . 22923 (Bandra -Jamnagar)
36. (Santragachi-porbandar)
37. 19019 (Bandra-Haridwar Dehradun)

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">