નવસારીઃ ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત

નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી લેવાઈ રહી છે. સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની ખરીદી માટે સુરતથી આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

નવસારીઃ ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત
Navsari accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 8:52 PM

નવસારીના ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. મૃતકો ચીખલી તાલુકાના સમરોલી ગામના રહેવાસી હતા. પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે CNG કાર અથડાઇ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી લેવાઈ રહી છે. સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની ખરીદી માટે સુરતથી આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે દોડતા કન્ટેનર અને CNG કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બનાવને પગલે રાહદારીઓ તેમજ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોનો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચીખલી તાલુકાના સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં આ પટેલ પરિવાર સુરતથી ખરીદી કરીને પરત પોતાના ગામ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જેથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. મૃતકોમાં મનિષા પટેલ, મિનાક્ષી પટેલ, શિવ પટેલ, પ્રફુલ પટેલ અને રોનક પટેલના ઘટના સ્ળથે જ મોત થઈ ગયાં હતાં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. અને ફાયર ટીમની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું આવી રહ્યું છે.ગેસ કટરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કન્ટેનર અને ઈકો કાર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે એકનો ચમત્કારિક બચાવની વિગતો પણ મળી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">