નવરાત્રિની ઉજવણી ભલે નથી થઇ રહી, પણ નવરાત્રિના માસ્ક મચાવી રહ્યા છે ધૂમ

ભારતમાં તહેવારો લોકોના જીવનમાં આનંદ ઉલ્લાસ તો લાવે જ છે. પણ, તહેવારો ઘણા લોકો માટે કમાણીનું સાધન પણ હોય છે. આ વર્ષે કોરોનાએ અનેક તહેવારો પર અસર કરી છે. ગુજરાતીઓના માનીતા તહેવાર નવરાત્રીની આ વર્ષે ઉજવણી નથી થઇ રહી. ત્યારે તેની પણ લોકોના ધંધા રોજગાર પર જોવા મળી રહી છે. લોકડાઉનમાં પડેલા આર્થિક ફટકામાંથી લોકો […]

નવરાત્રિની ઉજવણી ભલે નથી થઇ રહી, પણ નવરાત્રિના માસ્ક મચાવી રહ્યા છે ધૂમ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 19, 2020 | 4:48 PM

ભારતમાં તહેવારો લોકોના જીવનમાં આનંદ ઉલ્લાસ તો લાવે જ છે. પણ, તહેવારો ઘણા લોકો માટે કમાણીનું સાધન પણ હોય છે. આ વર્ષે કોરોનાએ અનેક તહેવારો પર અસર કરી છે. ગુજરાતીઓના માનીતા તહેવાર નવરાત્રીની આ વર્ષે ઉજવણી નથી થઇ રહી. ત્યારે તેની પણ લોકોના ધંધા રોજગાર પર જોવા મળી રહી છે.

લોકડાઉનમાં પડેલા આર્થિક ફટકામાંથી લોકો હજી બહાર નથી આવ્યા ત્યાં તહેવારો પર બ્રેક પડતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. નવરાત્રી પર પ્રતિબંધ મુકાતા ગાયક, મંડપ, સાઉન્ડ, કેટરિંગ સહિત ટેટુ આર્ટિસ્ટ અને બ્યુટીપાર્લર ચલાવતા લોકોને પણ પડી છે. જોકે આફતને અવસરમાં બદલીને આ ટેટુ આર્ટિસ્ટોએ નવરાત્રીમાં ટેટુ બનાવવાના બદલે ડિઝાઈનર માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકોને સાદા માસ્કને બદલે ડિઝાઈનર માસ્ક વધુ પસંદ પડી રહ્યા છે. અને આ માટે તેમણે નવરાત્રી સ્પેશ્યિલ માસ્ક તૈયાર કર્યા છે. જેમાં માતાજી, કૃષ્ણ રાધે, ઢોલ નગારા, ગરબે ઘુમતા ખેલૈયાઓની ડિઝાઇન કરવામાં આવી છે. આ માસ્ક લોકોને ખૂબ પસંદ પણ પડી રહ્યા છે.

આ વર્ષે ભલે લોકો ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની મજા માણતાં જોવા નહીં મળે. પણ નવરાત્રીની ફીલિંગ લાવવા તેઓ ચહેરા પર નવરાત્રિને રિલેટેડ માસ્ક પહેરીને ફરતા જરૂરથી જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">