નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે. નવસારીના વિકાસ માટે પહેલા ટ્વીનસીટી બાદમા મહાનગરપાલિકાના માળખામા ઢાળવાની વાતો કરવામા આવી હતી. પરંતુ છેલ્લે નુડાનુ માળખુ આપવામા આવ્યું હતું. […]

નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 02, 2019 | 12:19 PM

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે. નવસારીના વિકાસ માટે પહેલા ટ્વીનસીટી બાદમા મહાનગરપાલિકાના માળખામા ઢાળવાની વાતો કરવામા આવી હતી.

પરંતુ છેલ્લે નુડાનુ માળખુ આપવામા આવ્યું હતું. જેમા વિવિધ ગામોના વિરોધને પગલે 99 માથી 15 ગામો નુડામા રહી ગયા છે. ત્યારે સમગ્ર જિલ્લા તંત્ર ફરીથી શહેરના વિકાસમાં નવા માળખાની શોધમા હતા અને હવે નવસારી શહેરને વિકસાવવા માટે વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેમા વિરાવળ,છાપરા,કાલીયાવાડી,ઈટાળવા,જમાલપોર, ચોવીસી અને કબીલપોર ગામોને સમાવિષ્ઠ કરવાની કાગમીરી શરુ કરવામા આવી છે. ગ્રામપંચાયતોએ પાલિકામાં ભળવા માટે સંમતિ આપતા ઠરાવો પણ આપી દીધા છે. નવસારી નગરપાલિકાની 2 લાખ વસ્તી છે જેની સામે 7 ગામોની 50 હજારની વસ્તીને નવસારી નગરપાલિકામા જોડવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે.

આ પણ વાંચો : મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

પાલિકાના હદ વિસ્તરણની સાથે ભવિષ્યમા મહાનગરપાલિકા બને એ દિશામા પણ વિસ્તરણની કામગીરી હાથ ધરવામા આવી છે ત્યારે પાલિકાના શાસકો પણ ગામોને સમાવવા માટે કામે લાગ્યા છે. વિકસતા નવસારી શહેરને વધુ વેગવંતુ અને વિકાસશીલ બનાવવા માટે કામે લાગ્યા છે જેમા ભવિષ્યમા મહાનગરપાલિકાનુ માળખુ મળે એ દિશામા કામગીરી ચાલી રહી છે.  ત્યારે નવસારી શહેરને વિકાસની નવી વિકાસની ઊંચાઈઓ મળે તેવી શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">