Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી.

Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 14, 2021 | 7:23 PM

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી. જ્યારે ગામમાં કોઈ મરણ થયું હોય તો સ્મશાનમાં જવા માટે પણ લોકોને તકલીફ પડતી હતી, બીજી બાજુ ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે પણ તકલીફો પડતી હતી.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

આમ તો આ વિસ્તારમાં કેળ અને શેરડીના મહત્વના પાકો પકવતા હોય છે, જેથી જ્યારે પાકને બહાર કાઢવાનો સમય આવે છે, ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે. મોટા વાહનો ખેતર સુધી પહોંચી શકતા નથી, જેથી ખેડૂતોને મજૂરી પણ વધારે ચૂકવવી પડે છે. જેને ધ્યાને લેતા ગામના સરપંચ મનસુખ વસાવા અને ડેપ્યુટી સરપંચ જતીન પટેલની માંગણીને ધ્યાને રાખીને મનરેગામાંથી ગામના 3 રસ્તા અને 2 નાળા મંજુર કરવામાં આવ્યા હતા.

 Narmada: People of Dhamnacha village of Nandod are on the verge of completion of road works and drains.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે, લગભગ 2 નાળા તો તૈયાર પણ થઈ ગયા છે. જેમાં એક નાળાનો ખર્ચ 3 લાખ રૂપિયા છે, જ્યારે સ્મશાન તરફ જતો રસ્તાનું મેટલ વર્ક ચાલી રહ્યું છે, જેનો ખર્ચ લગભગ 2.5 લાખ છે. આ ગામના ડેપ્યુટી સરપંચ જતીન પટેલ ખૂબ જાગૃત છે, ગામના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે હંમેશા કોઈને કોઈ કાર્ય કરતા જ આવ્યા છે. નાળા અને રસ્તા બની જવાથી સ્મશાન તરફ જતો રસ્તો સારો થઈ જશે, જ્યાં એક દિવસ બધાને જવાનું છે તેનો રસ્તો પણ સારો હોવો જોઈએ. એવું ડેપ્યુટી સરપંચનું માનવું છે.

જ્યારે ખેડૂતોને પણ કોઈ તકલીફ ન પડવી જોઈએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે જો ખેડૂતોને તકલીફ પડશે તો તેનો ખર્ચ પણ વધી જશે તો ખેડૂતની આવક 2022 સુધી બમણી કેવી રીતે થશે, જેથી આ રસ્તાઓ બનવાથી પણ ખેડૂતોની સમસ્યાનું નિરકાણ આવશે. આમ તો ગામ લોકો પણ આ કામગીરીથી ખુશ છે, બીજી બાજુ આ કામો આવવાથી ગામ લોકોને મનરેગા દ્વારા રોજગારી મળી રહી છે.

આ પણ વાંચો: KHEDA : નવાગામમાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત, કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ રહ્યાં ઉપસ્થિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">