કોરોના: રાજ્યમાં આજે કુલ 1,114 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, નવા 415 કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 […]

કોરોના: રાજ્યમાં આજે કુલ 1,114 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, નવા 415 કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:44 PM

રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, મહેસાણામાં 5 તથા ભાવનગર, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">