કોરોના: રાજ્યમાં આજે કુલ 1,114 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, નવા 415 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 […]
રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, મહેસાણામાં 5 તથા ભાવનગર, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ નોંધાયા છે.
#Gujarat #Covid19 cases Active 4646Deaths 1092Discharged 11894Total 17632Tests 221610Quarantined 234017
415 NewCases in last 24hrs29 deaths,1114 Dischrd
Ahmedabad 279 Death 24Surat 58Vadodara 32Gandhinagar 15Mehsana 5Bhavnagar,Bharuch,Dahod 4Kheda 3#CoronaUpdates pic.twitter.com/Au2p9nouIW
— Kalpak Kekre (@Kalpakkekre) June 2, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો