Morbi tragedy: ગર્ભવતી મહિલાને પાણીની બહાર કાઢી પણ બચાવી ન શક્યો, એક બાળકી મારી નજર સામે મોતને ભેટી, પ્રત્યક્ષદર્શીએ આદ્ર સ્વરે વર્ણવી આપવિતી

એક નિર્દોષે બાળકીને  હું બચાવી લાવ્યો તેણે મારી સામે આંખો ખોલીને જોયું તો  હું ખુશ થઈ ગયો  કે ચાલો વધુ એક જીવ બચ્ચો,  જોકે આ ખુશી ઝાઝી ટકી નહીં અને બાળકી  થોડી ક્ષણોમાં મૃત્યુ પામી. આ બધું  જોઈને યાદ કરીને મારું હૈયું વલોવાઈ જાય છે

Morbi tragedy: ગર્ભવતી મહિલાને પાણીની બહાર કાઢી પણ બચાવી ન શક્યો, એક બાળકી મારી નજર સામે મોતને ભેટી, પ્રત્યક્ષદર્શીએ આદ્ર સ્વરે વર્ણવી આપવિતી
પ્રત્યક્ષદર્શીએ ભારે હૈયે વર્ણવી આપવીતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:05 AM

મોરબીની  દુર્ઘટનાએ  સૌની સંવેદનાને હચમચાવી દીધી છે  ત્યારે  હવે પ્રત્યક્ષદર્શીઓએ આ સમગ્ર ઘટનાની વિગતો વર્ણવી છે અને આ  બાબત જણાવતા  તેઓનું હૈયું ભરાઈ  ગયું હતું.   આ  દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ દર્દનાક કહાની વર્ણવી  હતી અને  જણાવ્યું હતું  કે  મેં જિંદગીમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી , જ્યારે પુલ 6-40 ની આસપાસ તૂટ્યો  ત્યારે થોડું અધારું વળી ગયું હતું.  અચાનક જ આ રીતે પુલ  તૂટી પડતા  જાણે મોતનો આતંક  જોવા મળ્યો હતો.  લોકો કઈ સમજે કે વિચારે એ પહેલા જ પુલ પરથી લોકોને ખાબકતા મેં મારી આંખે જોયા છે.  પુલ તૂટ્યો ત્યારે લોકો જીવ બચાવવા માટે અડધા પુલે લટકી ગયા હતા તેમાં  વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની પરિસ્થિતિ સૌથી ખરાબ હતી.   નાના  બાળકોને  તેડીને કે પકડીને  લટકી રહેલા લોકો માંડ માંડ જાળી પકડીને લટકી રહ્યા હતા અને  બચવા માટે આક્રંદ કરી રહ્યા હતા.

જીવ બચાવવા વલખાં મારતા લોકોને જોવા એ બહું કપરી પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિમાં વચ્ચે જ્યાં પાણી ઉંડું હતું ત્યાં  કેટલાય લોકો ખાબક્યા હતા.  હું  આખી રાત નદીમાં જ  હતો અને લોકોને   બચાવવાની કામગીરીમાં જોતરાયો હતો.   મેં જ્યારે એક એક કરીને  10થી 12 બાળકોના મૃતદેહ બહાર કાઢયા  ત્યારે મને સમજાતું નહોતું કે હું શું કરું.  અન્ય એક સગર્ભા મહિલાને હું જેમ તેમ  કરીને બહાર લાવ્યો પરંતુ હું તે મહિલાને બચાવી ન શક્યો …..હજી બાકી હોય તેમ એક નિર્દોષે બાળકીને  હું બચાવી લાવ્યો તેણે મારી સામે આંખો ખોલીને જોયું તો  હું ખુશ થઈ ગયો  કે ચાલો વધુ એક જીવ બચ્ચો,  જોકે આ ખુશી ઝાઝી ટકી નહીં અને બાળકી  થોડી ક્ષણોમાં મૃત્યુ પામી. આ બધું  જોઈને યાદ કરીને મારું હૈયું વલોવાઈ જાય છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે 43 વર્ષ બાદ ફરી એકવાર મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવા વર્ષના દિવસે જ રિનોવેશન પછી ખુલ્લા મૂકાયેલા ઐતિહાસિક ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાઈ ગયો હતો. અચાનક પુલ તૂટતાને કારણે અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે..

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">