દ્વારકામાં મોરારિ બાપુ પર હુમલા વિવાદમાં બાપુ એ આપ્યું મોટું નિવેદન, કહ્યું માફી આપનાર અને માંગનાર બંને હું, કોઈએ ઉશ્કેરાટમાં આવવું નહી

દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ બાપુનું મોટું નિવેદન આવ્યું હતું કે મારા તરફથી આ વિવાદનો અંત થાય છે. હું માફી માગનારો અને માફી આપનારો છું અને કોઇએ પણ ઉશ્કેરાટમાં આવવું નહીં . કૃષ્ણ અને બલરામ […]

દ્વારકામાં મોરારિ બાપુ પર હુમલા વિવાદમાં બાપુ એ આપ્યું મોટું નિવેદન, કહ્યું માફી આપનાર અને માંગનાર બંને હું, કોઈએ ઉશ્કેરાટમાં આવવું નહી
http://tv9gujarati.in/morari-bapu-par-…maagnar-banne-hu/ ‎
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 8:18 AM

દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ બાપુનું મોટું નિવેદન આવ્યું હતું કે મારા તરફથી આ વિવાદનો અંત થાય છે. હું માફી માગનારો અને માફી આપનારો છું અને કોઇએ પણ ઉશ્કેરાટમાં આવવું નહીં . કૃષ્ણ અને બલરામ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મોરારિ બાપુ માફી માગવા માટે દ્વારકા પહોચ્યા હતા ત્યારે જ આ હુમલાનાં પ્રયાસની ઘટના બની હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">