મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ

અમદાવાદ ઝોનમાં ઉત્તર અને મધ્ય ઝોનના અમદાવાદ, ગાંધીનગર , ખેડા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર ,બોટાદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર એમ કુલ ૧૫ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ
મહેસાણા : અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:44 PM

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર કે.ડી.પરમારના હસ્તે જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો તા.10/02/2022ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રુમ નં – 228માં હંગામી ધોરણે આ કચેરી કાર્યરત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમીન સંપાદન અધિનિયમ- 2013 હેઠળ સંપાદન થયેલી જમીનમાં કલમ-23 હેઠળ નિયમિત એવોર્ડથી નિયત કરેલા વળતરથી નારાજ થયેલા હિત ધરાવતા અરજદારો વધારાના વળતર બાબતે કલમ-64 હેઠળ રેફરન્સ અરજી કરી શકે છે. આ કચેરી કાર્યરત થવાના પગલે અરજદારો માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાશે.

અહીં એ નોંધનીય છે કે જમીન સંપાદન અધિનિયમ-2013ની કલમ 52 અનુસાર જમીન સંપાદનના વળતર સંબંધિત કેસોના નિકાલ માટે અમદાવાદ ઝોનના પ્રિસાઈડીંગ ઓફિસર( પ્રમુખ અધિકારી) તરીકે કે.ડી.પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ ઝોનમાં ઉત્તર અને મધ્ય ઝોનના અમદાવાદ, ગાંધીનગર , ખેડા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર ,બોટાદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર એમ કુલ ૧૫ જિલ્લાઓનો સમાવેશ થાય છે.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીના શુભારંભ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર, અધિક નિવાસી નાયબ કલેક્ટર,અધિક ચિટ્નીશશ્રી સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

56,345  ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં રૂ 14.99 કરોડની સહાય ચૂકવાઇ

ગંગા સ્વરૂપા મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા દર માસે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ રૂપિયા 1,250 ની પેન્શન સહાય આપવામાં આવે છે. જેથી નિરાધાર ગરીબ ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય મળવાથી તેમને આર્થિક સધિયારો મળી રહે છે.

મહેસાણા જીલ્લાના 56,345  ગંગા સ્વરૂપા મહિલાઓને જાન્યુઆરી- ફેબ્રુઆરી 2022 માસમાં એરીયર્સ સાથે ડીબીટી થી રૂ. 14,99,63,750  કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.સરકાર દ્વારા 21 વર્ષના હયાત પુત્રની મર્યાદાને માર્ચ- 2019 બાદ દૂર કરાતાં લાખો મહિલાઓને આજીવન નિયમિત પેન્શન મળતુ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે 01 એપ્રિલ 2019ની સ્થિતિએ 4,752 લાભાર્થીઓને 56.71 લાખની પેન્શન સહાય મળતી હતી પરંતુ 21 વર્ષના હયાત પુત્રની અને ઉંમરની મર્યાદા દુર કરતાં આજે જિલ્લાની 56 હજાર ગંગા સ્વરૂપા મહિલાઓને આ લાભ મળતો થયો છે. આમ આ યોજના ગંગા સ્વરૂપા બહેનો નો આધાર સ્તંભ બની ને સ્થાપિત થયેલ છે તેમ મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : Kheda : ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને નડિયાદ સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

આ પણ વાંચો : Rajkot : બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલી 20 સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરાયા

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">