નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

વિસનગરમાં એક લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે કોરોના અને ચીનને લઈને કહ્યું કે ચીન કોરોના જેવું છે અને કોરોના ચીનઓ જેવો. તેમનો વિશ્વાસ ના કરાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 8:11 AM

બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શનિવારે વિસનગરમાં હાજરી આપી હતી. શનિવારે આ બંને નેતાઓએ વિસનગરના બે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન નીતિન પટેલે કોરોનાને લઈને લોકોને સલાહ સુચન આપ્યા હતા. અને કોરોનાના નિયમોનું પાલન કરવા કહ્યું હતું.

વિસનગરમાં પિંડારિયા તળાવનુ લોકાર્પણ કરાયું હતું. તેમજ સરકારી હોસ્પિટલમાં નવીન ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. આ દરમિયાન નીતિન પટેલે તેમના એક વક્તવ્યમાં કહ્યું કે ‘કોરોના ચીન જેવો છે, અને ચીનાઓ કોરોના જેવા છે. ગમે ત્યારે ગમે તે કરે, તેમનો વિશ્વાસ ના કરાય.’ આ સાથે જ તેમને લોકોને અપીલ કરી કે માસ્ક પહેરજો, સામાજિક અંતર જાળવજો અને વેક્સિન લેજો.

 

 

આ પણ વાંચો: કોરોના ભલે નથી થયો અસ્ત, ગુજરાતીઓ મસ્ત! વીક-એન્ડ માણવા આબુમાં ઉભરાયું ‘કીડિયારું’, જુઓ Video

Follow Us:
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">