Mehsana શહેરનું બજાર 11 દિવસ બંધ રહેશે, વેપારીઓનું બંધને સમર્થન

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી.આ બેઠકમાં કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 20, 2021 | 5:57 PM

Mehsana શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલિકા દ્વારા આજે ટાઉન હોલમાં વેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને ચીક ઓફિસર સાથે મળી બેઠક યોજી હતી. આ બેઠકમાં આજે વેપારીઓની સહમતી લીધા બાદ Mehsana શહેરમાં વધી રહેલી કોરોના ચેનને તોડવા માટે પાલિકાએ Mehsana શહેરમાં ચોક્કસ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

 

Mehsana ટાઉન હોલ ખાતે આજે મહેસાણા નગર પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં Mehsana શહેરના તમામ વેપારીઓ એસોસિએશનના અગ્રણીઓએ આગામી 22 એપ્રિલ થી 2 મેં સુધી Mehsana શહેર સંપૂર્ણ લોકડાઉન રાખવા સ્વૈચ્છિક તૈયારી બતાવી છે. ત્યારે Mehsana ખાતે મળેલી નગરપાલિકા અને વેપારી સાથેની બેઠકમાં મહેસાણા શહેરમાં 22 એપ્રિલથી 10 દિવસ માટે સંપૂર્ણ lockdown રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

lockdownમાં માત્ર મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા નિર્ણય લેવાયો

Mehsana શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં corona કેસમાં સતત વધારી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા આઠ દિવસોમાં 475 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેને લઇ હવે તંત્ર પણ ચિંતિત બન્યું છે. સ્થાનિક વેપારીઓએ 10 દિવસના lockdownનો નિર્ણય લીધો છે જેમાં માત્ર મેડિકલ અને આવશ્યક વસ્તુઓ ચાલુ રહેશે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">