અમદાવાદઃ મોરૈયા ગામમાં સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી કંપનીમાં લાગી આગ, બે કામદાર ગંભીર રીતે દાઝ્યા

|

Sep 18, 2020 | 7:57 PM

અમદાવાદના ચાંગોદર પાસે આવેલ મોરૈયા ગામની કંપનીમાં આગ લાગી છે, જેમાં બે કામદાર ગંભીર રીતે દાઝ્યા છે. સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી આરમેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 13 ગાડી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આ પણ વાંચો: પંચમહાલ: TRB જવાન પર અજાણ્યા ઈસમોએ કર્યો એસિડ […]

અમદાવાદઃ મોરૈયા ગામમાં સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી કંપનીમાં લાગી આગ, બે કામદાર ગંભીર રીતે દાઝ્યા

Follow us on

અમદાવાદના ચાંગોદર પાસે આવેલ મોરૈયા ગામની કંપનીમાં આગ લાગી છે, જેમાં બે કામદાર ગંભીર રીતે દાઝ્યા છે. સેનિટાઇઝરનું મટિરીયલ બનાવતી આરમેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 13 ગાડી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો: પંચમહાલ: TRB જવાન પર અજાણ્યા ઈસમોએ કર્યો એસિડ એટેક, પોલીસે તપાસ હાથ ધરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:56 am, Wed, 9 September 20

Next Article